મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં રાજ્યના નાગરિકોને ત્વરિત સારવાર મળે અને સંક્રમણ ઓછું…
Category: Main News
કોરોનાના પગલે પ્રજાની પ્રથમ ચિંતા કરીને પ્રદેશપ્રમુખ CR પાટિલે ગરબાને લઈને મંજૂરી ન આપવી જોઈએ
ગુજરાતમાં કોરોનાવાયરસના પગલે દેશમાં સ્થિતિ વિકટ છે. રોજ બરોજ કેસોની સંખ્યામાં ઘટાડો થવાના બદલે વધારો થતો…
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિધાન ગૃહમાં જાહેર કર્યું રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે ચૌદમી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે નિયમ-૪૪ અન્વયે નિવેદનમાં…
રાજ્યના પંચમહાલ જિલ્લામાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે : કેન્દ્ર સરકારે આપી મંજુરી : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજયમાં પ્રજાજનોને આરોગ્ય સવલતોનો વ્યાપ વધે તેમજ ઘર આંગણે…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિનની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની…
ગુજરાતનાં પૂર્વ સાંસદ તથા MLA રહેલા પીઢ નેતાનું અવસાન
ગુજરાતમાં 5 વખત MLA રહેલા અને એક વખત સાંસદ તરીકે ચૂંટાયેલા તથા કેબિનેટ મંત્રી જેવા હોદ્દાપર…
ભાજપના પ્રદેશ પ્રમુખ CRપાટીલ, મીડિયા ઇન્ચાર્જ ભરત પંડ્યાનો રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપી
ભજપના પ્રદેશપ્રમુખ CR પાટીલ ધ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રવાસ ખેડયો હતો, ત્યારે આ પ્રવાસમાં પ્રદેશ પ્રમુખ…
રાજ્યના નાગરિકોમાં કોરોના ટેસ્ટ માટે જનજાગૃતિ લાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વયં સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યો
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના ટેસ્ટીંગ માટે રાજ્યના સૌ નાગરિકો પ્રજાજનોને સ્વયંભૂ આગળ આવી ટેસ્ટ કરાવવા અપિલ…
પાટીલનો સપાટો : ભાજપના 38 નગરસેવકો સસ્પેન્ડ થી ખડભડાટ
ગુજરાતમાં નવા વરાયેલા CR પાટીલે પાવરફૂલ પરચો બતાવી રહ્યા છે, દરેક વખતે પાર્ટીને દબડાવતા અને પોતાની…
ભાજપમાં પ્રદેશ કક્ષાએ મંત્રી, ધારાસભ્યો, સાંસદોને સ્થાન મળવાની સંભાવના ખુબજ ઓછી
ભાજપ કમલમ (કોબા) ખાતે નવા પ્રદેશ પ્રમુખ CR પાટીલે ચાર ચાંદ લગાવી દીધા હોય તેમ મંત્રીઓને…
મુખ્યમંત્રી સહિત રાજ્યના 21 મંત્રીઓ, 8 ચેરમેન, 30 પદાધિકારીઓ અને જીલ્લા મથક એ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો પ્રચાર કરવા જણાવ્યું
ગુજરાતમાં ભાજપના એક હથ્થુ શાસન ૨૫ વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે પ્રજાના કામો થયેલ વિકાસ પણ…
કાર્યકરોના કામનો મારો, ગઈ કાલે કૌશિકભાઈ, આજે જયદ્રથસિંહનો વારો
ગુજરાતમાં નવા વરાયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ ધ્વારા કાર્યકરોના કામ થતાં ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી…
મુખ્યમંત્રી વિજયરૂપાણી એ ગણેશ ચતૃથી પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ અપનાવ્યો
ગણેશ ચતૃથિનો આ ઉત્સવ ગુજરાતમાં ઉમંગ ઉલ્લાસ થી સૌ મનાવે છે. ખાસ કરીને વડોદરા સુરત વલસાડ …
કોરોનાની ચેઈનમાં કૈલાશદીદી કોરોનાના ઝપટે ચઢ્યા
રાજયમાં કોરોનાની મહામારીના કારણે દિનપ્રતિદિન કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે 15મી ઓગસ્ટના રોજ ગાં.મનપા…