ચૂંટણીને કારણે તારીખમાં ફેરફાર

પાટીદાર સમાજની ઘણી જગ્યાએ નોંધ નથી લેવાતી, સંગઠનની ગાંઠ વધુ મજબૂત બનશે તો ભવિષ્યમાં મજબૂત રીઝલ્ટ મળશે : નરેશ પટેલ

ગુજરાતના ઊંઝા ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી. ગણા રાજકીય નેતાઓની હાજરી દેખાતી ન હતી, ત્યારે…

ઉપર આભ, નીચે ધરતી, ખેડૂતો માટે વાતચીતથીજ મુદ્દો હલ થશે, એક ફોન કોલ સુધીનું જ અંતર

કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનને લઈને ચીંતીત છે. ત્યારે PM  મોદીએ આજે સર્વહપક્ષી બેઠકમાં જણાવ્યુ હતું કે,…

માસ્કની બબાલ, તંત્ર ઓફિસોમાં દંડ ફટકારવા કે ટાર્ગેટ પૂરો કરવા ત્રાટક્યું

કોરોના વાયરસના કારણે માસ્ક બજારમાં તેજી આવી છે, અને પ્રજામાં જાગૃતતા પણ આવી છે. ત્યારે અમદાવાદના…

મહાનગરપાલિકાનું અમાનવીય વ્યવહાર, ઘેટા બકરાની જેમ વૃધ્ધોને કચરાગાડીમાં ઠાંસીને ભર્યા

કેન્દ્ર સરકાર ધ્વારા કરોડો રૃપિયા વિકાસ કામો માટે મોકલવામાં આવે છે. ત્યારે દરેક જગ્યાએ માણસો માટે…

CBI ધ્વારા એરપોર્ટ ખાતે 2 કસ્ટમ ઓફિસર તેમજ 5 ખાનગી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી

ગુજરાતનું એરપોર્ટ એવું અમદાવાદ ખાતે 1 વર્ષમાં ઘણાજ દાણચોરીના બનાવો નોંધાયેલા છે. ત્યારે અનેક ફરિયાદો અને…

સાણંદમાંથી મોડીફાઇડ વૈભવી કાર સામે RTO ધ્વારા કાર્યવાહી

એકજ દિવસનું 40 હજાર ભાડું લેતી આ કારને આરટીઓ દ્વારા ઝબ્બે કરવામાં આવી છે. ત્યારે આ…

ડુપ્લિકેટ જાલીનોટ મામલે મંદીરના સ્વામી સહિત 10 વર્ષ અને મુખ્ય આરોપીને જન્મટીપ

રાજ્યમાં જાલીનોટો પણ ઘણીજ 5 વર્ષમાં પકડાઈ છે. ત્યારે સરકાર ધ્વારા કડક કાયદાઓ હોવા છતાં લોકો…

પ્રાંતિજ ના રામપુરા ખાતે પૌરાણિક વહાણવટી માતાનું મંદિર ભવ્યશક્તિપીઠ બનાવવા ખાતમુહૂર્ત

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાનાં રામપુરા પૌરાણીક વહાણવટી માતાનું મંદીર ભવ્યશક્તિપીઠ બનાવવાનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું .…

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સાઉથ ધ્વારા નિ:શુલ્ક કેમ્પનું આયોજન

ગાંધીનગર ખાતે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સાઉથ અને ડૉ નિધિ ફિઝીયો વર્લ્ડ આયોજિત એક દિવસનો નિઃશુલ્ક…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાવેદારી કરનારા મુરતીયાઓ પાસે કોંગ્રેસ ધ્વારા બાંહ્યધરી પ્રક્રીયા લીધી

તોડફોડની રાજનીતિથી કોંગ્રેસ પરેશાન છે. ત્યારે હામનજ 8 પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં 8 જેટલા ધારાસભ્યોએ કેસરીયો ધારણ…

કોંગ્રેસમાં ટિકિટ મેળવવા ઉમેદવારોની સંખ્યામાં તોતીંગ વધારો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ મોટાભાગના ઉમેદવારો પોતપોતાના ગોડફાધરના શરણે જઈને ટિકિટ ની ભલામણ…

ગુજરાતમાં ભાજપ સ્થાનીક ચુંટણીમાં તેજીનો ધોડો વિનમાં દોડશે, CR પાટિલ મજબૂતાઈથી બહાર આવશે

ગુજરાતમાં હમણાજ પેટા ચૂંટણીમાં 8 સીટો પર ભાજપે કેસરીયો લહેરાવ્યો હતો. ત્યારે કોંગ્રેસને સોગંદ ખાવા પૂરતી…

ફેબ્રુઆરી 3 સુધીમાં ભાજપના ઉમેદવારોની જાહેરાત થાય તેવી શક્યતા : સૂત્રો

રાજકીયપક્ષોમાં ચૂંટણી ને લઈને મોટા ભાગના ઉમેદવારો બનવા દોડ લાગી જાય છે. ત્યારે ભાજપ ધ્વારા 55…

ગુજરાતના નંબર.1 આ ડેપ્યુટી મેયર પગાર, ભથ્થા, વાહનનો ઉપયોગ નથી કરતાં અને 1 લાખનું રામમંદીરમાં દાન

ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નાઝાભાઈ ધાંધર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે મહત્તમ ફાળો એવો…