ગાંધીનગર ખાતે 28 ઓગસ્ટે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન : અમિત શાહ આવશે

ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આગામી 28 ઓગસ્ટના રોજ ગુજરાત આવશે.…

કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં બાઈકર્સ બારમાં ગોળીબારમાં 5 લોકોનાં મોત

CBS લોસ એન્જલસે જણાવ્યું છે કે કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં બાઈકર્સ બારમાં ગોળીબારમાં 5 લોકોનાં મોત થયા…

ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકી, 7 ગુજરાતી પ્રવાસીઓના મોત, 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ

ઉત્તરાખંડમાં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને…

ગુજરાતની સૌથી મોટી અને પ્રથમ ચંદનચોરીની ઘટના, 1000 કિલોથી વધુ ચંદન જપ્ત કરાયું

નેત્રંગ વન વિભાગની ટીમ અને ભરુચ એસ.ઑ.જીએ વાલિયા તાલુકાનાં રૂંઘા ગામમાંથી ચંદનના લાકડા ચોરીનું કૌભાંડ પકડી…

આણંદ કલેકટરની ચેમ્બરમાં કેમેરો લગાડવાની ઘટનામાં મહિલા એડિશનલ કલેકટર કેતકી વ્યાસ સહિત ત્રણની ધરપકડ

જિલ્લા કલેકટર ડી.એસ. ગઢવીની ચેમ્બરમાં કેમેરો લગાડવાની ઘટનામાં અંતે FIR દાખલ કરવામાં આવી છે. જેમાં મહિલા…

ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળ્યા, મુકુલ વાસનિક

રણદીપ સુરજેવાલાને મધ્યપ્રદેશના પ્રભારી જનરલ સેક્રેટરી અને મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.ગુજરાતના…

સુત્રા નામનાં સિંહનું ઉમરના કારણે બિમારીથી મોત, હવે ઇન્દ્રોડાપાર્કમાં ગ્રીવા નામની સિંહણ એકલી

ઇન્દ્રોડાપાર્કમાં સુત્રા અને ગ્રીવા સિંહની જાેડી ગાંધીનગરનું ગૌરવ માનવામાં આવતી હતી. હવે આ જાેડી વિખૂટી પડી…

કરણી સેનાની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ભંવર સિંહને ગોળી વાગી, ગોળી ચલાવનાર ઝડપાયો

રાજસ્થાનના ઉદયપુરમાં રાજપૂત કરણી સેનાની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ભંવર સિંહને ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક સારવાર…

માણસામાં અમિત શાહનાં હસ્તે NSG ભવનનું ખાતમુહૂર્ત

અમિત શાહે માણસામાં માણસાબાલવા ફોર લેન રોડનું ખાતમૂહુર્ત કર્યુ છે. તેમજ માણસામાં NSGના નવા ભવનનું ખાતમુહૂર્ત…

એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો

પેરિસમાં એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બોમ્બની માહિતી મળ્યા બાદ એફિલ ટાવરને…

પોરબંદરની નગીના મસ્જિદના મૌલવી વાસીફ રઝાની અટકાયત

પોરબંદરના મૌલવીએ રાષ્ટ્રધ્વજ વિરુદ્ધ બોલતા પોલીસ દ્વારા અટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. મૌલવીએ પોતાને પૂછાયેલા…

તિરંગો લહેરાવવો હોય તો ૨૫ રૂપિયા આપો

દેશની આઝાદીનાં ૭૫ વર્ષ થયાં હોવાથી ગયા વર્ષે ‘સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ’ની ઉજવણી હેઠળ ‘હર ઘર…

હું ઈચ્છું છું કે આખો દેશ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિ તરફ વળે : શ્રી રામ નાથ કોવિંદ

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ, હરિયાણા, પંજાબ તથા હિમાચલ પ્રદેશના રાજ્યપાલો અને હરિયાણાના કૃષિમંત્રી ગુજરાતના…

પ્રદિપસિંહ વાઘેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ પણ રાજીનામું આપ્યું

પ્રદિપસિંહ વાઘેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ પણ રાજીનામું આપ્યું છે. સુનીલ સોલંકીએ અંગત…

પ્રદિપસિંહ વાઘેલાએ પ્રદેશ મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું

ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાઈ રહ્યાં છે. ભાજપમાં હવે યાદવા સ્થળી શરૂ થઈ હોય ધીમે ધીમે પાટીલ…