રાજયમાં નવા વધુ ૧૨૭ ફરતા પશુ દવાખાના શરુ કરાશે: વધુ ૧૨૭૦ ગામોમાં વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ થશે : પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

હાલમાં ૫૨૯૮ ગામોમાં ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના થકી વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ ગાંધીનગર ગુજરાતમાં વર્તમાન પશુ…

મોરબી ખાતે પુલ તૂટી પડવાની ઘટના અંગે રીટાયર્ડ સુપ્રીમ કોર્ટ – ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ નાં નેજા હેઠળ વિશેષ તપાસ ટીમની નિમણૂક કરવા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પત્ર લખી માંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર સત્ય શોધવા અને વાસ્તવિક ગુનેગારોને પકડવા માટે તે સ્વતંત્ર…

પ્રધાનમંત્રીએ ગુજરાતના જાંબુઘોડામાં આશરે રૂ. 860 કરોડની રાષ્ટ્રીય પરિયોજનાઓને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો

ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ સંસ્થાઓ માટે બનાવાઈ” “આપણા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની આજે મુલાકાત લીઘી : વિસ્તૃત તપાસ હાથ ધરાય અને સંબંધિત તમામ પાસાંઓની ઓળખ કરશે : પીએમ મોદી

સત્તાવાળાઓએ અસરગ્રસ્ત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમને શક્ય તમામ…

મોરબી ખાતે બનેલ દુર્ઘટના બાબતે શોક ઠરાવ કરવા મ્યુ.બોર્ડની સામાન્ય બેઠક બોલાવવા શહેઝાદ ખાનની માંગણી

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે તાજેતરમાં મોરબી…

મોરબી દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી રાજીનામું આપે : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મીડીયા પબ્લીસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરા

  કોંગ્રેસ પક્ષે પરિવર્તન સંકલ્પ યાત્રા મુલત્વી રાખીને નૈતિક જવાબદારી સ્વિકારીને શોકાતુર મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી છે…

આમ આદમી પાર્ટીએ દરેક જિલ્લામાં કેન્ડલ માર્ચ યોજીને મોરબીના બ્રિજ તૂટવાની ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી

  ‘આપ’એ અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી, વડોદરા, ભરૂચ, જામનગર, મહેસાણા, ગાંધીનગર સાથે દરેક શહેરમાં એક શાંતિપૂર્ણ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ (અસારવા) -ઉદયપુર એક્સપ્રેસ અને લુણીધાર-જેતલસર સ્પેશયલ ટ્રેનને લીલી ઝંડી આપીને કરાવ્યો શુભારંભ

વડાપ્રધાનના હસ્તે રૂ. 2900 કરોડના રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત ગુજરાતમાં વિવિધ રેલ્વે પ્રોજેક્ટ માટે ચાલુ વર્ષે…

પ્રધાનમંત્રી મોદીએ મોરબીમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ…

આઈ.બી. અને ઈલેક્શન કમિશન શું ભારતીય જનતા પાર્ટીની કટપુતળી છે : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા 

  રાજસ્થાનના માનગઢ ખાતે બનાવેલ આદિવાસી સ્મારકને ભાજપ સરકાર રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરેઃ આલોક શર્મા અમદાવાદ…

કોંગ્રેસની કુલ ૫૪૩૨ કિ.મી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ દરમ્યાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક

‘પરિવર્તન સંકલ્પ યાત્રા’માં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ, ૯૫ રેલીનું આયોજન અમદાવાદ રાજીવ ગાંધી ભવન…

અમદાવાદમાં રોડ બનાવવા માટેની નવી ટેકનોલોજી વ્હાઇટ ટોપિંગ રોડ, અત્યાર સુધી તેનો ઉપયોગ કેમ નહિ ? વિપક્ષ નેતા શેહઝાદખાન

  વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં એક બાળકી પાણીમાં પડી ગયેલ પરંતુ બાળકીને સ્વિમિંગ…

ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અંગેના ગતકડા – નાટક પર આકરા પ્રહાર કરતી કોંગ્રેસ

    અમદાવાદ બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૩૦ઑકટોથી ૧લી નવે. દરમિયાન ગુજરાતના પ્રવાસે : પ્રવકતા મંત્રી જીતુ વાઘાણી

  મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી પ્રથમ નવેમ્બરે વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા ૧૮૨ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને…

AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂા. ૫૨૪ કરોડથી વધુના ખર્ચે ખારીક્ટ કેનાલ ડેવલોપમેન્ટના બે પેકજના કામોને મંજૂરી અપાઈ

મકરબા લેક અન્ડરપાસ માટે સ્ટોર્મ વોટર ટ્રન્ક મેઈન લાઈનને હટાવી નવું આર.સી.સી.બોક્ષ/ ડકટ બનાવવાના કામ માટે…