કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સરખેજ-ગાંધીનગર હાઈવે પરના વૈષ્ણોદેવી ફ્લાયઓવર અને ખોડિયાર કન્ટેનર…
Category: Politics
સે-૨૧ના વેપારીયો ના પ્રાણ પ્રશ્ને આપ પાર્ટી ને રજૂઆત
GJ-૧૮ , સે-૨૧ ખાતે વેપારીઓ ખોદકામ ,અને વારંવાર તોડફોડ ના કામો થી પરેશાન થઈ ગયા છે.…
ભાજપના હોદ્દેદાર, કાર્યકરો પ્રજાના કામ ન થતાં આપ ના ધ્વારે?
GJ-૧૮ ખાતે મહાનગરપાલીકામાં ભાજપ શાસન ભોગવી રહ્યું છે. ત્યારે જે હોદ્દેદાર, કાર્યકરો ભાજપમાં જાેડાયા છે,તેમાં જે…
GJ-૧૮ GMC ખાતે વહીવટદારનું શાસન હોવાથી ૫ હજાર ટ્રીગાર્ડ લગાવવા નાઝાભાઇ ધાંધરે પત્ર પાઠવ્યો
GJ-૧૮ એટલે વૃક્ષોની નગરી, ગ્રીનસીટી, થી લઇને અનેક નામો લોકોએ સૂચવેલા છે. ત્યારે હવે આ નામો…
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવાની આગવી સંવેદના
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવાની આગવી સંવેદના…
GJ-૧૮, સે-૨૧ ખાતે દૂષીતપાણીથી પાણીજન્ય એવા કમળા ના રોગો વધ્યા
GJ-૧૮ ખાતે હવે દૂષીતપાણીથી પાણીજન્ય જેવા રોગો વધી રહ્યા છે. ત્યારે સે-૨૧ ખાતે ‘જ’ ટાઇપના મકાનોના…
ગુજરાતના CM પદ મુદ્દે RP પટેલે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું ?
સૌરાષ્ટ્રના ખોડલધામ ખાતેથી 5 દિવસ પહેલાં નરેશ પટેલ આપ પાર્ટીના વખાણ કરી ને CM પાટીદાર હોવાની…
જન સુખાકારીના વિકાસકામો દ્વારા પ્રજાનો વધુને વધુ વિશ્વાસ સંપાદન કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ : નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ
નાયબ મુખ્ય મંત્રીશ્રી અને માર્ગ-મકાન વિભાગ મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન શ્રી…
સ્થાનિક ચૂંટણીની જેમ વિધાનસભામાં પણ પેજપ્રમુખની ફોર્મ્યુલા બનશે ઃ સી.આર.પાટીલ
ગુજરાત ભાજપમાં પેજપ્રમુખની ફોર્મ્યુલા વિધાનસભાની ચૂંટણીમાં આવે તેવી સંભાવના છે. ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો આ…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નડાબેટની પ્રત્યક્ષ મૂલાકાત લઇ ફેઇઝ-૧-ર ના પ્રગતિ હેઠળના અને પૂર્ણતા ને આરે હોય તેવા ટુરિઝમ ડેવલપમેન્ટના કુલ પ૫.૧૦ કરોડના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન’ અંતર્ગત પ્રવાસન…
કેજરીવાલે નથી આપ્યું તો હું ‘આપ’ને આમંત્રણ આપું છું, કોંગ્રેસે સામે રોકડું પરખાવ્યું
ગઇકાલે કેજરીવાલની ગુજરાત મુલાકાત બાદ તેઓએ રાજુલા કોંગ્રેસી ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કરીને રેલવેનાં આંદોલન મુદ્દે…
કોરોના-કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા દ્વારા ‘હારશે કોરોના –જીતશે ગુજરાત’ ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારની રણનીતિ-કાર્યયોજના જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
ગુજરાત કોવિડ-19 કોરોનાની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા માટે સંપૂર્ણ સજ્જ છે. રાજ્ય સરકાર આ…
સુરત જિલ્લા આયોજન મંડળ બેઠકની ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરતા મહેસૂલ મંત્રીશ્રી કૌશિક પટેલ
મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં આંતર માળખાકીય સુવિધાઓના સૂગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમાં…
ભાજપ, કોંગ્રેસ, આપનો ત્રીપાંખીયો જંગમાં આપનું ખાતું ખુલે તેવી શક્યતા
ગુજરાતમાં મહાનગરપાલીકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ દરેક જગ્યાએ ભાજપનો કેસરીયો લહેરાયો…
કહા ગયે, યે લોગ, કોરોનાની મહામારીમાં ગાયબ થઇ ગયેલા નેતાઓ હવે રાજકારણ રમવા ખેલો મુખ્યમંત્રી ખેલો…
દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આજથી ૭ વર્ષ પહેલાં અનામત…