કન્હૈયા કુમારને ચૂંટણી દાન આપનારાઓમાં દિગ્ગજ બોલિવૂડ સ્ટાર્સ અને જેએનયુના પ્રોફેસરો

ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી કન્હૈયા કુમારે લોકસભા ચૂંટણી…

વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ નાફેડનાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

દિલ્હીમાં ગઇકાલે નાફેડની ચૂંટણી યોજાઇ હતી. મહત્વનું છે કે, નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે જેમાંથી એક…

ગુજરાતમાં ૧.૬૪ કરોડ સ્માર્ટ પ્રી. પેઈડ મીટર લગાવવાનો પ્રોજેક્ટ, પ્રજાના ૫૦૦ કરોડ રૂપિયા એડવાન્સ પડાવી લેવાનો કારસો છે. : અમિત ચાવડા

• બીજા રાજ્યોમાં પ્રજાને ૨૦૦ યુનિટ સુધી વીજળી ફ્રી આપવામાં આવે છે જયારે ગુજરાતમાં સ્માર્ટ મીટરને…

હાલમાં કાશી-મથુરામાં મંદિર બનાવવાની કોઈ યોજના નથી : જે.પી.નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પહેલા અમને (ભાજપ)ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની જરૂર હતી,…

મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદે કોણ આવવાની શક્યતા? માર્કેટમાં કોનું નામ ચગડોળે ચડ્યું છે, વાંચો..

લોકસભાની ચૂંટણીઓ ગુજરાતમાં સંપન્ન થઈ ગઈ પણ gj-૧૮ મનપા દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની નિમણૂક નો…

મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદ મેળવવા મોટા નેતાઓની પગચંપી શરૂ, ખોખાની ચર્ચા, ૫ વ્યક્તિને કમિટમેન્ટ બાદ અત્યારે સૌ ચૂપ,

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કામ કરીને ઉંધા વળી ગયા હોય તેમ ડોળ લોકો કરી રહ્યા…

GJ-18 ખાતે થયેલ મતદાનની ટકાવારી જોતા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામ શું કર્યા? ૧૦ લાખની લીડ કેમ નહીં? ચૂંટણી પરિણામ બાદ રેવડી ટાઈટ થઈ જશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા GJ-18 શહેર, જિલ્લાને નંદનવન બનાવવામાં મોટો…

ઈડીએ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં શરાબ કૌભાંડ મામલામાં સાતમી સપ્લીમેંટ્રી દાખલ કરી

દિલ્હી શરાબ કૌભાંડમાં મોટી અપડેટ આવી છે. ઈડીએ શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં શરાબ કૌભાંડ મામલામાં…

સરકાર બન્યા પછી ગૌહત્યા કરવા વાળાને ઉંધા લટકાડીને સીધા કરવામાં આવશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહે એવુ જાહેર કર્યુ છે કે ત્રીજી ટર્મમાં મોદી સરકાર ગૌહત્યા પર પ્રતિબંધ…

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ટર્મ પૂરી, હવે નવો ચહેરો કોણ?, વાંચો ….

લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ હવે પરિણામની રાહ…

એક નેતાને સ્ટેજ પર પ્રધાનમંત્રી મોદી સાથે બેસવાની ઈચ્છા હતી, બેસવા ના મળ્યું તો રિસાઈ ગયાં….

નેતાજી જબરા રીસાણા…આ કિસ્સો જાણીને એક તરફ તમને હસવું આવશે અને બીજી તરફ તમે વિચારમાં પડી…

પંડિતોએ દાવો કર્યો કે પીએમને માતા ગંગાના આશીર્વાદ છે, ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે..

PM મોદી 14 મે, 2024 ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. તેમણે અહીં ગંગા પૂજા…

ફળદુ, રૂપાલા, જીતુ વાઘાણી, અગાઉ પ્રદેશ પ્રમૂખ રહી ચૂક્યા, શું ઉકાળી શક્યા? ૧૫૬ સીટનું PMનું સપનું અશક્ય ને શક્ય કરનાર CR,

ભાજપ આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર લોબી નડે તો નવાઈ નહી, કાંઈક રંધાઈ રહ્યું છે, ગુજરાતમાં ૨૫ વર્ષથી…

ભાજપની પ્રદેશ નેતાગીરી સુધી રજૂઆત, આ ત્રણેય નેતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો…

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓ સામે હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી…

ખટાખટ…… ખટાખટ…..1 જુલાઈ 2024ના રોજ એક મોટો જાદુ થવાનો છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હું તમને વચન આપું છું કે, જો કોંગ્રેસની સરકાર બનશે…