લોકસભા માટે કોંગ્રેસની છ રાજ્યોના 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર, ગુજરાતના 7 ઉમેદવારો જાહેર

  યુવાન, શિક્ષીત, સામાજીક અને રાજનૈતિક રીતે શ્રેષ્ઠ કામગીરી કરતા ઉમેદવારોની પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વનો…

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી ના લડવાની જાહેરાત કરી

લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો…

પ્રધાનમંત્રીએ ગુજરાતના સાબરમતીમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું,ગાંધી આશ્રમ સ્મારકનો માસ્ટર પ્લાન શરૂ કર્યો

“અમૃત મહોત્સવે ભારત માટે અમૃત કાલમાં પ્રવેશવા માટેનું પ્રવેશદ્વાર બનાવ્યું” “જે રાષ્ટ્ર પોતાના વારસાને સાચવવામાં સક્ષમ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે ૧૫૭૫ કરોડ રૂપિયાના ત્રણ પ્રોજેક્ટ્સની ભેટ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહભાગી થયા

સમગ્ર દેશમાં રૂ. ૧ લાખ કરોડથી વધુની ૧૧૪ માર્ગ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ-શિલાન્યાસ વડાપ્રધાને હરિયાણાથી વર્ચ્યુઅલી કર્યા…

એબીવીપીના 40 કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા: આપ

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત…

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી આશ્રમ ખાતે ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી

અમદાવાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ…

ભરૂચ લોકસભા સીટ ઉમેદવાર ચૈતર વસાવાએ કરજણ વિધાનસભા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કર્યું,આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને વોટ આપશે: ચૈતર વસાવા

અમદાવાદ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા હાલ સ્વાભિમાન યાત્રા…

આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે વિસાવદર વિધાનસભા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

  વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ સંગઠન મહામંત્રી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે,₹1200 કરોડના ખર્ચે થશે આશ્રમનો પુનઃવિકાસ, વિશ્વ સ્તરીય સુવિધાઓથી સજ્જ હશે સ્મારક

મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ અંતર્ગત ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમનું આયોજન,‘આવરણ નવું, પરંતુ આત્મા એ…

જો સંસ્થાઓની બરબાદી રોકવામાં ના આવી તો લોકતંત્ર પર તાનાશાહીનો કબ્જો થઇ જશે : મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામાને ભારતીય લોકતંત્ર માટે ચિંતાજનક ગણાવ્યું છે. આ સાથે જ કોંગ્રેસે…

એક તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ શનિવારે સાંજે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપી દીધું

એક તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ શનિવારે સાંજે ચૂંટણી કમિશનર અરુણ…

દેશમાં પછાત, દલિતો અને આદિવાસીઓ કેટલા ? શું ભાજપ ગણતરીથી ડરે છે?અદાણી,અંબાણીની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ પણ ખેડૂતો અને આદિવાસીઓની લોન માફ નથી થઈ : રાહુલ ગાંધી

આપણે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવી પડશે કારણ કે આ નફરતનો, હિંસાનો દેશ નથી, પ્રેમનો દેશ…

સંગઠન જ ભાજપની તાકાત,”પાર્ટી વિથ ડિફરન્સ”,જન આશીર્વાદ યાત્રા- બાઈકરેલી આજે એલિસબ્રિજ વિધાનસભા સવારે આઠ કલાકે ધરણીધર દેરાસરથી નીકળી

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકની સંયુક્ત આઈ. ટી. પ્રોફેશનલ્સની મીટ યોજાઈ “ MINIMUM GOVERNMENT- MAXIMUM…

સી આર પાટીલની પુત્રી ધરતી દેવરે મહારાષ્ટ્રની ધુલે લોકસભા બેઠકથી ચૂંટણી લડી શકે છે

લોકસભા ચૂંટણી ઢૂંકડી છે. ત્યારે આ વખતે નારીશક્તિનો જલવો જોવા મળી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી…

સોનિયા ગાંધીનું એકમાત્ર લક્ષ્‍ય રાહુલ ગાંધીને પીએમ બનાવવાનું : બિહારમાં અમિત શાહે કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહારો…

લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. પીએમ મોદી રેલીઓ પર સતત રેલીઓ…