નરેન્દ્ર મોદી સરકારનું બજેટ લોકોની અપેક્ષાને પૂરી નહીં કરી શકે: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી 2014માં કહ્યું હતું કે દર વર્ષે બે કરોડ…

ભાજપની સરકારનું વચગાળાનું બજેટ કોઈપણ પ્રકારની રાહત આપનારું નથી અને અંતિમ બજેટ નિરાશાજનક : પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ • બજેટની જાહેરાતોમાં શબ્દોની સજાવટ છે પરંતુ…

ખોટા કેસમાં ભાજપ વિરુદ્ધ લડત લડનાર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા જામીન પર બહાર આવ્યા

અમે ભગવાન બિરસા મુંડાના વંશજો છીએ, માટે ક્યારેય પણ ભાજપ સામે ઝુકીશું નહીં:અમે પૂરી તાકાતથી ભરૂચ…

મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી અને ઇન્ચાર્જ માહિતી નિયામક ધીરજ પારેખ આજે વય નિવૃત

હંમેશા કામના નિકાલ નહીં પરંતુ ઉકેલની વૃત્તિમાં માનનાર પારેખ પ્રમાણિકતા અને સાલસ સ્વભાવને પરિણામે કર્મચારીગણ તેમજ…

પશ્ચિમ બંગાળના માલદામાં રાહુલ ગાંધીના કાફલા પર હુમલો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો તેમની કાર પર…

ઝારખંડના કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસમાં EDના અધિકારીઓએ મુખ્યમંત્રી હેમંત સોરેનના ઘેર રેઇડ પાડી, જાણો શું શું જપ્ત કરાયું…

વાસ્તવમાં, ઝારખંડના કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરવા માટે EDના અધિકારીઓ સોમવારે સવારે…

AMCના એસ્ટેટ વિભાગમા ફેલાયેલા વ્યાપક ભ્રષ્ટ્રાચાર માટે મ્યુનિસિપલ કમિશ્નરને આજે વિરોધ પક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે આવેદન પત્ર આપ્યું

અમદાવાદ AMCના એસ્ટેટના વોર્ડ ઇન્સ્પેક્ટર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા નોંધાતા તેના…

ગારીયાધાર ખાતે કોંગ્રેસનું વિશાળ સંમેલન મળ્યું : જેસર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ 

સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ડુંગળી અને કપાસના યોગ્ય ભાવ ન મળતા હોવાથી ખેડૂતોની સ્થિતિ કપરી ગારીયાધાર ગારીયાધાર ખાતે…

ગુજરાત રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત

આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની…

ટીકીટની ચિંતા ન કરો, હું અપાવીશ,… એવું કહેવા વાળા અત્યારે ભાજપમાં જઈને બેઠાં,…

જ્યારે પડે છે ત્યારે સઘળું પડે છે, આ વાત ગુજરાત કોંગ્રેસને સુપેરે લાગુ પડી રહી છે.…

નીતીશ કુમારનું બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું

બિહારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલ પ્રવાહી રાજકીય પરસ્થિતિ આજે ધાર્યા મુજબની નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ…

અમદાવાદની ૧૬ વિધાનસભા માટે નિમાયેલા કોંગ્રેસના પ્રભારીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માર્ગદર્શન આપ્યું

નવા અને જુના કાર્યકરોની ડેટા બેંક બનાવીને સતત કાર્યક્રમોના સંદેશ પહોંચાડવા થી પક્ષનું સંગઠન વધુ મજબૂત…

ભાજપે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી

27 જાન્યુઆરી (A) ભારતીય જનતા પાર્ટી એ શનિવારે આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 23…

ગુજરાતમાં કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વચ્ચે અમદાવાદની બે લોકસસભા બેઠકો માટે 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા

ગુજરાતમાં કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વચ્ચે અમદાવાદની બે લોકસસભા બેઠકો માટે 16…

ગુજરાતના બે નેતા પર ભાજપે વિશ્વાસ મૂકીને મહત્ત્વની જવાબદારી સોંપી

ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 23 રાજ્યના ચૂંટણી પ્રભારીઓની યાદી જાહેર કરી છે. ગુજરાતના બે નેતા…