સરકારની ઓબીસી સમાજને ૨૭ ટકા અનામતની જાહેરાત સમાજને ગેરમાર્ગે દોરનારી અને અન્યાયકર્તા છે, ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજ્યમાં અનામતની ‘સ્વાભિમાનની લડાઈ ચાલુ રહેશે :  અમીત ચાવડા

ઓબીસી સમાજના સ્વાભિમાન આંદોલનના ડરથી સરકારે એક વર્ષ બાદ અનામતનો નિર્ણય લીધો : સમર્પિત આયોગના ઓબીસી…

કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લેવાયો જનહિતલક્ષી નિર્ણય : ઓ.બી.સી. વર્ગોને બેઠકો , હોદ્દા માટે 27 ટકા અનામત

જસ્ટીસ ઝવેરી કમિશન દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો (OBC)ને બેઠકો અને ચેરપર્સન માટે અનામત…

હવે ઓબીસી અનામત 10 ટકાથી વધારીને 27 ટકા : ઋષિકેશ પટેલ

સ્થાનિક સ્વરાજમાં ઓબીસી અનામત મુદ્દે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના પ્રવક્તા…

ચેરમેન બનવા નેતાઓની પગ ચંપી વધી મલાઈદાર સમિતિમાં ઘુસ મારવા અનેક તરકીબો સદસ્યોની

મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત તેમાં મેયર પદ અને પ્રમુખ પદ કરતા પણ મલાઇદાર એવું જાે…

ભાજપ શહેર દ્વારા પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા દરેક કાર્યાલય પર સોફ્ટવેર લોન્ચ કર્યું

ગુજરાતનું કહેવાતું GJ -૧૮ ખાતે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા તથા દરેક પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે તે…

પીએમ મોદીએ વિશ્વના વેપારી નેતાઓને ગ્રીન ક્રેડિટ અભિયાનમાં જોડાવા અપીલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નવી દિલ્હીમાં B-20 સમિટને સંબોધિત કરી રહ્યા છે. આ સમિટમાં વિશ્વભરમાંથી લગભગ…

ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં પ્રતિભા ધરાવતા લોકોને યોગ્ય કામગીરી-જવાબદારી સાથે સ્થાન અને ‘ગો ટુ ધ પીપલ’ એટલે કે જનસંપર્ક કાર્યક્રમો કરશે : મુકુલ વાસનીક

આગામી અંતરિક્ષ કાર્યક્રમો માટે શુભકામનાઓ પાઠવતો ઠરાવ સૌ સભ્યોએ પોતાના સ્થાન ઉપર ઉભા થઈને બન્ને હાથ…

નડીયાદ ખાતે  ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવતીકાલે  ગુજરાત ઉત્થાન માટેના સેવાના યજ્ઞનો સંવાદ કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા ખેડાના નાગરિકો સાથે બપોરે ૨ કલાકે ઈપ્કોવાલા હોલ ખાતે કરશે

ઈપ્કોવાલા હોલથી જન અધિકાર પદયાત્રા કલેકટર કચેરી સુધી કરશે અને ખેડા જીલ્લાના લોકપ્રશ્નોનું આવેદનપત્ર કલેકટરને સુપરત…

130 દિવસ રજાપગાર, ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓ સરકાર દ્વારા ન સ્વીકારાતા પંચાયત ફાર્માસિસ્ટો સાથે સરકારનાં ફાર્માસિસ્ટો પણ વેક્સીનેશનની કામગીરીનાં બહિષ્કારમાં જોડાયા

અમદાવાદ ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ ની એક અખબારી યાદી જણાવે છે કે હાલમાં મંડળ દ્વારા તાજેતર…

રાજ્યસભાના સાંસદ નરહરી અમીનની પ્રેરક ઉપસ્થિતિમાં નારણપુરા વિધાનસભાના નારણપુરા વોર્ડ ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત મતદાતાઓનો સંપર્ક કરાયો 

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન અનુસાર મતદાર ચેતના અભિયાન…

 “અદાણી પાવર મુન્દ્રાને દસ્તાવેજો વગર પાછલા ૫ વર્ષ દરમિયાન વધારાના એનર્જી ચાર્જ પેટે કરોડો રૂપિયાની ચુકવણી” અંગેની સ્પષ્ટતા કરતા શક્તિસિંહના આક્ષેપો પ્રજાને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે પ્રદેશ કોંગ્રસના પ્રમુખ…

પાટીલની પેજ પ્રમુખની આઇડિયાથી 156 સીટો સાથે જીત થઈ, પીએમની ઈચ્છા કોંગ્રેસનો રેકોર્ડ તોડવાનો હતો તેમાં અનેક પ્રમુખો ફેઇલ, પાટીલની કર દીયા કમાલ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા કોંગ્રેસનો રેકોર્ડ ગુજરાતમાં વિધાનસભા તોડવાનો હતો, તેમાં અનેક પ્રમુખો ફેલ ગયા…

ભાજપ સરકાર દ્વારા રૂ. ૩,૯૦૦ કરોડના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવાઓ સાથે  પર્દાફાશ કરતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ

ઉપરોક્ત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણી પાવર મુન્દ્ર લિમિટેડને લખેલ પત્ર વર્ષ ૨૦૧૮ થી લઈ…

ગીર સોમનાથ જિલ્લાના આહીર સમાજના યુવા નેતા જશુભાઈ અખોત્રા અને સરમણભાઇ પપાલીયા ભાજપ છોડી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ચિત્રાવાડ ગામના વતની અને જાણીતા મહિલા આગેવાન શ્રીમતી ફરીદાબેન મુરાદ…

ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક આગામી  રવિવારના રોજ ગુજરાતની મુલાકાતે

ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ…