મુખ્ય ન્યાયમૂર્તિશ્રી સુનિતા અગ્રવાલ અને કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ અને મોબાઈલ એપનો પ્રારંભ કરાવ્યો

મુખ્ય ન્યાયમૂર્તિશ્રી સુનિતા અગ્રવાલ અને કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગુજરાત હાઇકોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત…

સરકારી રેકર્ડમાં પ્રતિબંધિત શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો તેના બદલે ઠાકોર તરીકે સંબોધન કરવું: પરીપત્ર બહાર પડ્યો

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એક પત્ર બહાર પાડી ઠરાવ કરવામાં આવ્યો છે.…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમારા કામથી ખુશ છે એવો કોલ કરી ભાજપ કાર્યકર્તાઓ પાસેથી બંગલો અપાવવા લાખો રૂપિયા પડાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમારા કામથી ખુશ છે અને તમને રાજસ્થાનમાં જયપુર-દિલ્હી હાઇવે પર કરોડો રૂપિયાનો બંગલો…

સાફો અને સનગ્લાસ પહેરેલો પોતાનો ફોટો પોસ્ટ કર્યો, તો દલિત યુવાનને માર માર્યો, દલિતોનું રેલી સાથે આવેદન

દલિત સમાજના લોકો ગુરુવારે સનગ્લાસ અને સાફા પહેરીને હિમતનગરમાં સાબરકાંઠાના એસપી અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી…

પુર્વમંત્રી જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે ખટરાગ, જાણો શું છે મામલો

પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ સમિતીના ચેરમેન નરેશ પટેલે કરેલા નિવેદન અંગે પુર્વમંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યુ…

ખાતરની 2,000 થેલી કૂવામાં માંથી મળી આવી,.. ગુજરાત કનેક્શન?

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના જાલના જિલ્લાના ભોકરદન તાલુકામાં ખાતરની 2,000 બૅગ કૂવામાં નાખી દેવાનો એક કિસ્સો…

એકલા ગુજરાત રાજ્યમાં જ રૂ. 2000 કરોડ વળતરના દાવાઓના નાણાં જમા છે : સુપ્રીમે ખુલાસો માગ્યો

રાજ્યના નિવૃત્ત જજે મે મહિનામાં મેલ કરેલો તેના પરથી ખંડપીઠે સુઓમોટો પિટિશન કરી છે. જેમાં રાજ્ય…

રાજયમાં છેલ્લા ચાર વર્ષમાં 4861 જેટલા નાના ઉદ્યોગો થયાં બંધ, હકિકતો સામે આવી

મંદી અને આર્થિક તંગીના કારણે એકમો માંદા પડયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ એકમો બંધ થયા, ગુજરાત ત્રીજા…

રાજ્યના પ્રત્યેક દર્દી માટે શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ એ જ અમારી પ્રાથમિકતા: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય…

રાજ્યમાં ૧૧૧૦ જેટલા બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે

રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC હોસ્પિટલમાં બોન્ડેડ તબીબોને…

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 118 કેસ, અત્યાર સુધીમાં 41 બાળકોના મોત

દેશના ઘણા ભાગોમાં ચાંદીપુરા વાયરસનો કહેર ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગુજરાતમાં પણ બુધવારે…

દ્વારકાના સુદર્શન સેતુમાં પાંચ જ મહિનામાં સળિયા દેખાવા લાગ્યા, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો

રાજ્યમાં ભારે વરસાદને લઈ અનેક લોકોના જીવન પર ભારે અસર પડી છે. આ દરમિયાન હજુ પણ…

ખંડણીના ગુનામાં મદુરાઈ પોલીસથી બચવા સૂર્યા કુમારી પતિના ઘરે સંતાવા માટે ગાંધીનગર આવ્યાં હતા

ગાંધીનગરમાં IAS રણજીત કુમારની પત્ની સૂર્યા કુમારીના આપઘાત કેસમાં નવું નવું બહાર આવી રહ્યું છે. હવે…

પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જેવી શરતો ઘણી વાર અનેક તકરારોને આમંત્રિત કરી શકે : હાઇકોર્ટ

જામીન આપતી વખતે મૂકવામાં આવતી શરતોના ભંગ બદલ જામીન રદ કરવાના નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજીમાં…

રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં ખાલી પડેલી જજની સંખ્યા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો

સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ…