સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સિવિલ હોસ્પિટલમાં સાપ દેખાયાની ઘટના સામે આવી છે, સરકારી હોસ્પિટલમાં સાપ જોવા મળ્યાનો…
Category: Gujarat
ફટાકડા ફોડવા હોય તો વહેલાં ફોડજો, 10 વાગ્યાં પછી નહીં ફોડી શકાય, પ્રતિબંધ…
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે…
ભાજપના એક નેતાના પુત્રએ ફાયરિંગ કર્યું, વાંચો શું થઈ બબાલ..
ગુજરાતમાં હવે જાણે પોલીસનો ડર દિવસેને દિવસે સાવ ખતમ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.…
નવસારીના રૂમલાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો
ડબલ સિઝનના કારણે હાલ મોટા ભાગના લોકોને ખાંસી-ઉધરસની તકલીફ થઈ રહી છે. જોકે, જો આ તકલીફ…
રિવફ્રન્ટ ફાયરિંગ: હત્યા અને આત્મહત્યા પાછળ રૂપિયાની લેતી દેતી હોવાનું કારણ સામે આવ્યું
વિરમગામ સોકલી પાસેથી અર્થ બળેલ હાલતમાં મળી આવેલા મૃતદેહ બાદ રિવરફ્રન્ટ ખાતે ફાયરીંગના બનાવવામાં સામ્યતા જોવા…
મધ્યાહ્ન ભોજન કર્મચારીઓ દિવાળી બાદ રાજ્ય સરકાર સામે લડી લેવાના મૂડમાં
રાજ્યભરમાં ફરી એકવાર આંદોલનનો દોર શરૂ થઇ શકે છે. દિવાળી બાદ મધ્યાહન ભોજનના કર્મચારીઓ પણ રાજ્ય…
અમદાવાદમાં ઘી – પનીરના નમુના ફેઇલ… ફેઇલ… ફેઇલ… પણ આપડે તો બહાર જ ખાવું છે
તહેવારની સિઝન શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદીઓ ઘી અને પનીર ખરીદતા પહેલા સાવધાન થઈ…
મોંઘવારી ભથ્થુ 4% આપી દિવાળીની ભેટ આપો : સચિવાલય કેડરેશન પ્રમુખ મહેશ સિંહ
ગાંધીનગર ગુજરાત સચિવાલય કેડરેશનના પ્રમુખ મહેશ સિંહે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી કર્મચારીઓને મોંઘવારી વધતાં મોંઘવારી ભથ્થુ…
દેવાયત ખવડે ફરી માફી માંગી,, કહ્યું ભૂલ જાહેરમાં કરી છે તો ખવડ એની માફી જાહેરમાં માગશે
ગત રોજ દેશભરમાં લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવી.…
75 EV કારોએ 1.5 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું, રાજ્યની 182 વિધાનસભા મતવિસ્તારોમાંથી માટી દિલ્હી પહોંચી
ગુજરાત ભાજપે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત દેશવ્યાપી મેરી માટી-મેરા દેશ કાર્યક્રમમાં અનોખો રેકોર્ડ હાંસલ કર્યો…
પ્રજ્ઞેશ પટેલના જામીન મળી ગયા,કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં અરજી કરી હતી
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે. શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કારની…
GPSC ની પરીક્ષા હવે જાન્યુઆરી 2024માં લેવાશે
ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે…
ડો. એ. કે. પટેલ ,, કોણ છે આ વ્યક્તિ જેને પ્રધાનમંત્રી મોદી મળીને ગયાં,.. વાંચો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમા ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા અને તેમણે આ દિવસોમાં અનેક કાર્યક્રમોમાં હાજરી…
મુખ્યમંત્રી એકલા જ દિલ્હી દરબારમાં પહોંચ્યા, સીઆર પાટીલને કોઈ બુલાવો આવ્યો નહીં
હજી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યા હતા. ત્યારે આ…
અમૂલ દ્વારા 15 કિલોગ્રામના ડબ્બામાં 435 રુપિયા અને પ્રતિ કિલો ઘીના ભાવમાં 29 રુપિયાનો ઘટાડો
દિવાળીના તહેવારો પહેલા જ સાબરડેરીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. પહેલા દૂધના ખરીદ ભાવ પ્રતિ…