પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૨૭ના રોજ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન “‘‘સૌની’’ યોજનાના લીંક ૩ના પેકેજ-૮ અને પેકેજ–૯નું લોકાર્પણ

સૌરાષ્ટ્રની સૂકી ધરાને ‘‘સૌની’’ યોજના થકી માં નર્મદાના આશીર્વાદ મળ્યા છે. વર્ષો અગાઉ દુકાળનો માર સહન…

ગુજરાતના રોડ-રસ્તાને રેસિંગ ટ્રેક બનાવાશે તો કાર્યવાહી કરાશે

20 જુલાઈની સવાર અમદાવાદ માટે ‘ગોઝારો ગુરુવાર’ લઈને આવી. બુધવારે રાત્રે આખું અમદાવાદ જ્યારે ગાઢ નિંદ્રા…

વિશ્વાસ નથી થતો કે આટલી ભારે ભરખમ કાર કઈ રીતે પાણીમાં તણાઈ ગઈ!

જુનાગઢમાં તોફાની વરસાદ ખાબકવાના કારણે શહેર સહિત વિવિધ તાલુકાઓમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આવામાં જુનાગઢમાં…

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ છે ગુજરાત પોલીસ જે ખડેપગે રહીને લોકોની મદદ કરે છે

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના જુનાગઢમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, શહેરમાં 12 ઇંચથી વધુ પડેલા વરસાદે…

દુનિયા છોડી દીધા પછી નશીબ માં શાંતી ના હોય તો સ્મશાન માં પણ આવું થાય…😊

ગઇ કાલે ધોધમાર વરસાદ, આજે ક્લીન સિટી, મુખ્યમંત્રીની ચાપતી નજર,૧૨ કલાકમાં સુપરફાસ્ટ વર્ક, જુવો જૂનાગઢ ને

જૂનાગઢમાં આવેલા ભારે વરસાદના પગલે આજે વહીવટી તંત્ર દ્વારા શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ-સફાઈ સહિતની કામગીરી યોજના…

રાજ્યમાં આજે ભારે વરસાદના કારણે SEOC, ગાંધીનગર ખાતે ઈમરજન્સી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ- રાહત કમિશનર શ્રી આલોક પાંડે

રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ જણાવ્યું હતું કે, રાજ્ય માં આજે ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી શ્રી…

મૃતક પોલીસ જવાનની એક વર્ષની પુત્રીને ધંધુકાના બિલ્ડરે દત્તક લીધી

મૃતક પોલીસ જવાન ધર્મેન્દ્રસિંહની એક વર્ષની પુત્રીને ધંધુકાના બિલ્ડરે દત્તક લીધી છે અને તેઓ ભણવાથી લઈને…

જૂનાગઢમાં વરસાદનાં તાંડવથી ભેંસો, વાહનો તણાયા , જોઈ લો લાઈવ વિડિયો

નવસારીમાં રાંધણ ગેસના બાટલા તણાયા

નવસારીમાં 9 ઈંચ વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રસ્તા પર પાણી હોવાના કારણે શહેરના મુખ્ય…

બાળકને પેટમાં દુઃખતું હતું , ભુવાએ ચીઠ્ઠી બનાવી દીધી, ત્રીજા દિવસે બાળકનું મોત

હાલના આધુનિક યુગના જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે. કેટલાક લોકો તબીબી સારવાર કરાવવાના બદલે ભગત…

શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની અણીએ અંદાજે રોકડ અને હીરા સહિત રૂ. 1 કરોડની લૂંટ

ભાવનગરના શિહોરમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની…

આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા કરશે મેઘતાંડવ

હાલ સૌરાષ્ટ્રમાં મેંઘતાંડવ થઈ રહ્યું છે. ખેડુતો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા લઈને બેઠા છે…

2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ભૂપેન્દ્ર પટેલ સરકારે PM મોદીના સપનાને કરી દીધું પૂર્ણ

પાણીના સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્નના ભાગરૂપે, એપ્રિલ 2022ના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…

બંને બાપ-દીકરાને કાયદાનું ભાન પડે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે : હર્ષ સંઘવી

20 જુલાઈનો દિવસ અમદાવાદ માટે એક મોટો કાળો ધબ્બા સમાન બની ગયો છે કારણ કે આ…