ભાજપ કમલમની જેમ ગુજરાતમાં જિલ્લા-તાલુકા ખાતે કોંગ્રેસના રાજીવભવન બનશે

ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં બેઠક મળી હતી. શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસ હાઇકમાન્ડે મહત્વનો ર્નિણય…

ગુજરાતમાં ફરી એકવાર લાંચિયો અધિકારી સકંજામાં આવ્યો

ગુજરાતમાં ફરી એકવાર લાંચિયો અધિકારી સકંજામાં આવ્યો છે. રાજકોટમાં લાંચ કેસમાં EPFOના અધિકારી CBI સમક્ષ હાજર…

વડોદરામાં વૃદ્ધને ઘરકામ માટે કામવાળીની જાહેર ખબર આપવી ભારે પડી

વડોદરા શહેરમાં એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધને ઘરકામ માટે કામવાળીની જાહેર ખબર આપવી ભારે પડી છે. કામવાળી…

માતાએ કર્યું અંગદાન..તો અંગ મેળવનાર મહિલા બની માતા અને કર્યું કન્યાદાન

સુરત શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હાલ ઘણો જ ચર્ચામાં છે. જેમાં ચાર વર્ષ પહેલાં સુરતની મહિલાના…

નીતિન કાકાનાં 68માં જન્મ દિવસ કડી ખાતે ઉજવણી

આજે 22 જૂનનો દિવસ છે, આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા નીતિન પટેલ…

ગુજરાતમાં 7 IAS અધિકારીની બદલી

ગુજરાત સરકારે 7 IAS અધિકારીઓના બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં આઇએએસ રાજકુમાર બેનિવાલને GMBના સીઇઓ…

અમૂલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું

ભારતીય જાહેરાત ઉદ્યોગના દિગ્ગજ અને ડાકુન્હા કોમ્યુનિકેશન્સના ચેરમેન સિલ્વેસ્ટર ડાકુન્હાનું મંગળવારે 80 વર્ષની વયે અવસાન થયું.…

પાકિસ્તાની એજન્ટે ગુજાર્યો હતો દંપત્તી પર અત્યાચાર

ઈરાનમાં ગુજરાતી દંપતીના અપહરણ કેસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે ભોગ…

કચ્છ સહિત કુલ 30 જગ્યાએ IT વિભાગના દરોડા

આવકવેરા વિભાગે દિલ્હી, વડોદરા અને કચ્છ મળી કુલ 30થી પણ વધુ જગ્યાએ સર્ચ ઓપરેશન શરુ કર્યુ…

અંકલેશ્વર જીઆઇડીસીમાં સોલ્વન્ટના જથ્થાનાં કારણે આગ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી જેની ઉપર ફાયર બ્રિગેડે કાબુ…

જગન્નાથ મંદિરને 4 વર્ષમાં વિકસાવવાનું આયોજન

અમદાવાદમાં અષાઢી બીજે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થયા બાદ હવે જગન્નાથ મંદિરને રિડેવલપ કરવાનો નિર્ણય કરવામાં…

ગળસૂંઢા પશુરોગ સામે રક્ષણ આપતી રસીની પ્રથમ બેચનું પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કર્યુ લોકાર્પણ

ગાંધીનગર ખાતેથી પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પશુ જૈવિક સંસ્થા દ્વારા જી.એમ.પી.ના આધુનિક ધારાધોરણો મુજબ…

રાજકોટમાં વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર સાથે FRC કચેરીમાં ધામા નાંખ્યા..

રાજ્યભરમાં શાળા-કૉલેજોનું ફી વધારાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે, હવે આ મામલે રાજકોટમાં વાલીઓએ સરકાર સામે…

સુરતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષસંઘવીની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી..

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર…

સુરતે આજે ઇતિહાસ રચ્યો,1.50 લાખથી વધુ લોકોએ એક સાથે યોગ કર્યા..

21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં…