ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના દર્શન માટે…
Category: Gujarat
1.25 લાખથી વધુ લોકો યોગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવશે..જુઓ ક્યાં ?
આગામી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે કરાશે. સુરત…
ગુજરાતના આ ias દ્વારા SC કુમાર છાત્રાલયની મુલાકાત બાદભોજનનીચકાસણી કરી, વિદ્યાર્થીઓ સાથે ભોજન કર્યું, કોમનમેન એવા આ ias ને ઓળખો, જુઓ વિડિયો
ગુજરાતમાં ઘણા જ એવા અધિકારીઓ છે જે સેવા અને કોમનમેન હોય, ત્યારે નવયુવાન એવા આઈએએસ અધિકારી…
GJ-18 મનપાના દંડક તેજલ બેનના સગા ભાઇનું કારે ટક્કર મારતા મૃત્યુ, દીકરીની હાલત નાજુક
ડિવાઈડરની ફરિયાદો અનેક વાર થયેલી, ડિવાઈડર બંધ કરી દેતા રસ્તો જાેખમી બન્યો હતો. ચેરમેનને રજૂઆત થયેલી,…
ભાજપના બે મહિલા નગર સેવકના પતિઓએ ભારે કરી, પાવડા ત્રિકમ સાથે તો બીજા વરસાદમાં પલળીને તંત્રને ધંધે લગાડ્યા
ગાંધીનગર ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતે વરસાદ બાદ કાદવ, કિચડનું અનેક સેક્ટરોમાં સામ્રાજય છવાયેલું છે, ત્યારે…
રક્ષા શક્તિ સર્કલનું લોકાર્પણ..CM ભૂપેન્દ્ર પટેલ પહોચ્યાં..
અમદાવાદ અને ગાંધીનગરવાસીઓને વધુ એક બ્રિજની સરકારે ભેટ આપી છે. ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કલ પર બનાવવામાં…
વાવાઝોડામાં એક પણ માનવ મૃત્યુ ન થયું એ તંત્રની સૌથી મોટી સફળતા : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડા બાદ કચ્છ જિલ્લાની મુલાકાત લઇને સ્થિતીની સમીક્ષા કરી…
બૂટલેગરોએ પોલીસની ગાડી સળગાવી…પોલીસ ભાગી ..
દાહોદ જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જિલ્લામાં બેફામ બનેલા બૂટલેગરોએ હવે પોલીસ પર હુમલો…
મસ્જિદ હટે એ પહેલાં રાજકારણ શરૂ….
જૂનાગઢમાં મસ્જિદને નોટિસ આપ્યા બાદ થયેલા ઘર્ષણની ઘટનાથી રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના કોર્પોરેટર અને મુસ્લિમ આગેવાન…
ભાજપનાં MLA બોલ્યા…સુરતમાં હપ્તાખોરીના ધંધા ખુબ વધી ગયા છે..
રાજ્યમાં સતત વધી રહેલી હપ્તાખોરીની ઘટનાઓ અંગે ખુદ ભાજપના જ ધારાસભ્યએ સરકાર સામે બાંયો ચઢાવી છે.…
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીનું એક આંતરરાજ્ય કૌભાંડ ઝડપી પાડ્યું
ચોરી અને છેતરપિંડી આચરનાર શખ્સો સમયાંતરે પોતે પકડાઈ ન જાય તે માટે નવા નવા નુસખાઓ અપનાવતા…
જૂનાગઢનાં મજેવડી દરવાજા પાસે દરગાહને હટાવવા બાબતે પથ્થરમારો..
જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહને હટાવવા માટે મહાનગરપાલિકા દ્રારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ…
દ્વારકાધીશજીના મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાયા..
રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાએ કેર વર્તાવ્યો છે. કાંઠા વિસ્તારોમાં સળંગ બે દિવસથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ…