ભારતના ૨૩ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ભાગ લેનાર પ્રથમ ત્રણ વિજેતા સ્પર્ધકોને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રી રૂપાણી

        મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણે જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના સંગ્રામમાં મહાત્મા ગાંધી, સરદાર…

રાજયના નાગરિકોને પીવાના પાણી માટે આગામી વર્ષ સુધી કોઈ તકલીફ પડશે નહી

       નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે,ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો…

કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેવડિયા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે દ્વિ દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા…

નાયબ મુખ્યમંત્રી ના હસ્તે કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું

        કોરોનાની પ્રથમ લહેરની સાપેક્ષે બીજી લહેર અત્યંત જોખમી અને ભયાવહ સાબિત થઇ…

GJ-18 સીવીલ ખાતે પીવાનું પાણીની રેલમછેલ,પીવાનું પાણી વાસથી ટાંકામા બિલાડા, કબૂતર, ઉંદર મરી ગયાની આશંકા, સાફ સફાઈ ક્યારે?

મહાનગરપાલિકા પોરા મળે ત્યાં સાઈટો ઉપર મસમોટો દંડ કરે છે તો આ સિવિલના સત્તાધીશો સામે કેમ…

GJ-18 સીવીલની લેબમાં ધાંધીયા

લેબ ત્રીજા માળે અને લેબનો રિપોર્ટ લેવા જૂની સિવિલના પ્રથમ માળે જવાનું ત્યારે દરેક રિપોર્ટમાં પણ…

મનપાની ચૂંટણીમાં પહેલાં દંગલ આંદોલન રાજકારણથી દૂર રાખવા સૂચન ડસ્ટબીનને લઈ મહાસંઘના સુપ્રિમો કેશરીસિંહ જનઆંદોલનના કેસરિયા કરશે?

મનપા દ્વારા સુકો ભીનો કચરો અલગથી રાખવાની સૂચના કમિશ્નર દ્વારા આપવામાં આવી તે અગાઉ ચર્ચામાં હતી…

૨૫ હજારના સ્માર્ટફોન વસાહતીઓ ખરીદી શકે તો ડસ્ટબીન કેમ ના ખરીદી શકે ? ડે. કમિશનર

પ્રજા માટેનો પ્રશ્ન બનશે ડસ્ટબીન? કરોડોનો ટેક્સ ભરવા છતાં ૧૦૦ રૂપરડીની બે ડસ્ટબીન કેમ ન આપી…

૧૪મી ગુજરાત વિધાનસભાનુ આગામી સત્ર ૨૭મી સપ્ટેમ્બરથી મળશે: પ્રદિપસિહ જાડેજા

  સંસદીય રાજય મંત્રીશ્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર તા.૨૭ મી સપ્ટેમ્બરથી…

રાજપીપળા ખાતે રૂપિયા ૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટ બિલ્ડીંગનુ ટૂક સમયમા લોકાર્પણ કરાશે: કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

કાયદા રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે રાજયના નાગરિકોને ઘર આંગણેજ સરળતાથી અને સસ્તો…

રાજયના ૬૭૭ બિન હથિયારી ASI ને હંગામી ધોરણે ૧૧ માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે- ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

  ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનાવવા…

આગામી તા.ર સપ્ટેમ્બર-ર૦ર૧ ગુરૂવારથી રાજ્યની શાળાઓમાં ધો-૬ થી ૮ નું વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણ મંત્રીશ્રીએ આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, વિદ્યાર્થીઓનું ભાવિ બગડે નહિ સાથોસાથ કોઇ વિદ્યાર્થી…

દરોડા પહેલા ઇન્કમટેકસની ગાડી પલટી જતાં ૧૨ને ઇજા : અમદાવાદ ખસેડાયા

સૌરાષ્ટ્ર્રનું સૌથી મોટું આઈ ટીનું ઓપરેશન આજે રાજકોટના બે બિલ્ડર ગ્રુપ પર વહેલી સવારથી શ થયું…

જન્માષ્ટમીની ઊજવણીને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ભક્તોને મોટી રાહત

રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની…

રાજ્યમાં તા. ૨૪ ઓગસ્ટ-મંગળવારે યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ મરજીયાત છે:- શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા*

રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારણાના હિતમાં તા.ર૪ ઓગસ્ટ-ર૦ર૧ એ યોજાનારૂં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ યથાવત રહેશે અને…