શિક્ષણ બચાવો ધરણાંને કોંગ્રેસનું  સમર્થન : ગાંધી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે, આ લડાઈમાં આપણા સૌનો મક્કમ ઇરાદો હશે તો જ્ઞાન સહાયક રદ થશે : અમિત ચાવડા

જિલ્લા વાઇઝ કન્વીનર બનાવો, 182 ધારાસભ્યો અને 26 સંસદ સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટર…

સુપ્રીમ કોર્ટના જસ્ટિસનાં ઓફિસના નામના ઈમેલ આવતાં GNLU માં દોડધામ

ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીની માઠી દશા બેઠી હોય એમ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાનાં જસ્ટિસની…

કોરોનાની રસી આવી ગઈ પણ જામનગર ITI માં બેંચ ના આવી, છાત્રો નીચે બેસીને ભણે છે

જામનગર શહેરના ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ના પ્રેક્ટીકલ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી બેન્ચની સુવિધા ન હોય 1400…

અ.ભા.વિ.પ ની પ્રદેશ કારોબારી બેઠક સાબરકાંઠા હિંમતનગર ખાતે સંપન્ન : સમગ્ર ગુજરાતભર ના 2,67,528 જેટલા વિધાર્થીઓએ ABVP ની સદસ્યતા મેળવી

કુ. યુતિબેન ગજરે ( અ.ભા.વિ.પ્રદેશ મંત્રી,) ડાબેથી મીત ભાવસાર (પ્રદેશ મિડિયા સંયોજક) , જમણેથી ભરત પ્રજાપતિ …

છાત્રોએ કેનેડાને પડતું મુક્યું, હવે બીજા દેશમાં ભણવા માટે ઇન્કવાયરી શરૂ

ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની સમર્થક ગુરૂદીપસિંહ નિજજરની હત્યાના મુદે સતત વધી રહેલા તનાવમાં હવે અહી…

પુસ્તકો પાછળ ખોટાં ખર્ચા ના કરો , અહીંયા મફત વાંચવાં મળે છે,.. જુઓ

શું તમે પણ દરરોજ નવા પુસ્તકો વાંચવા માંગો છો? જો તમારો જવાબ હા છે, તો આ…

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના જનસંપર્ક અધિકારી સુનિલ શર્મા ડોકટરેટ થયા

ગાંધીનગર ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી સુનિલ કુમાર શર્માએ મણિપાલ યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન વિભાગમાંથી…

પબ્લિક યૂનિવર્સિટી એક્ટમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ ,વિદ્યાર્થી સંઘની ચૂંટણીને કોઈ સ્થાન નહી જે વિદ્યાર્થી જગત માટે યોગ્ય નથી : ABVP

ગુજરાત સરકાર દ્વારા પારિત થયેલ પબ્લિક યૂનિવર્સિટી એક્ટ નું રાષ્ટ્રીય શિક્ષા નીતિ ના ક્રિયાન્વયન ની ગતિ…

જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ : યુથ કોંગ્રેસે સરકારને સદબુદ્ધી માટે હવન કર્યું,પોલીસે કાર્યકરોની અટકાયત કરી

આ યોજનામાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી…

ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ વિધેયક – ૨૦૨૩ વિધાનસભામાં પસાર :  NEP-2020ની જોગવાઈઓને કેન્દ્રમાં રાખીને આ એક્ટ તૈયાર કરાયો

રાજ્યની ૧૧ પબ્લિક યુનિવર્સિટીની સ્વાયત્તા,ગુણવત્તા અને સંચાલન શક્તિમાં વધારો થશે આ ઐતિહાસિક વિધેયક દ્વારા આવનારાં ૧૦૦…

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને વધુ નુકસાન કરતું ‘કોમન યુનિવર્સિટી એકટ અંગે પુનઃવિચારણા કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ યુનિવર્સિટીઓની આઝાદી સામે ખતરો:ગુજરાત સરકારની ગુલામ બનશે!ગુજરાત સરકાર ઉચ્ચ…

ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી (સુધારા) વિધયક- 2023 માં માત્ર નામ બદલાયુ છે, કંઈ નક્કર કામગીરીની વ્યવસ્થા જ નથી : અર્જુન મોઢવાડિયા

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જે રીતે પ્રકૃત્તિ ઉપર આક્રમણ કરવામાં આવી રહ્યું છે તેમાં નેચરલ અને…

ABVP દ્વારા રાષ્ટ્રીય સેમિનાર “ફાર્માવિઝન 2023” આણંદ ફાર્મસી કોલેજ, ગુજરાત ખાતે 16 અને 17 સપ્ટેમ્બરના‌ રોજ યોજાશે

દેશભરથી ફાર્મસી ક્ષેત્રના 1740 જેટલા પ્રાધ્યાપકો, વિધાર્થીઓ, સંશોધકો, શિક્ષાવિદો, ઉધ્યોગ સાહસિકો આ સેમિનારમાં સહભાગી થશે :…

જ્ઞાન સહાયક ભરતીના વિરોધમાં ટેટ-ટાટના પ્રતિનિધિ મંડળે કોંગ્રેસને આવેદન પત્ર આપ્યું

આગામી દિવસોમાં ટેટ ટાટ ઉમેદવારો, તલાટી ભરતીના ઉમેદવારો, એલઆરડીના અન્યાય પામેલા ઉમેદવારો, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી હેરાન થનાર…

ધોરણ ૧૨ સાયન્સમાં પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે થતા રાઉન્ડમાં શા માટે એન્ટ્રી આપવામાં નથી આવી રહી?: ડૉ. કરન બારોટ

  આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉ. કરન બારોટ પૂરક પરીક્ષા આપ્યા બાદ ગુજરાતમાં એડમિશન ન…