શું તમે પણ દરરોજ નવા પુસ્તકો વાંચવા માંગો છો? જો તમારો જવાબ હા છે, તો આ…
Category: Education
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના જનસંપર્ક અધિકારી સુનિલ શર્મા ડોકટરેટ થયા
ગાંધીનગર ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી સુનિલ કુમાર શર્માએ મણિપાલ યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન વિભાગમાંથી…
પબ્લિક યૂનિવર્સિટી એક્ટમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ ,વિદ્યાર્થી સંઘની ચૂંટણીને કોઈ સ્થાન નહી જે વિદ્યાર્થી જગત માટે યોગ્ય નથી : ABVP
ગુજરાત સરકાર દ્વારા પારિત થયેલ પબ્લિક યૂનિવર્સિટી એક્ટ નું રાષ્ટ્રીય શિક્ષા નીતિ ના ક્રિયાન્વયન ની ગતિ…
જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ : યુથ કોંગ્રેસે સરકારને સદબુદ્ધી માટે હવન કર્યું,પોલીસે કાર્યકરોની અટકાયત કરી
આ યોજનામાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી…
ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ વિધેયક – ૨૦૨૩ વિધાનસભામાં પસાર : NEP-2020ની જોગવાઈઓને કેન્દ્રમાં રાખીને આ એક્ટ તૈયાર કરાયો
રાજ્યની ૧૧ પબ્લિક યુનિવર્સિટીની સ્વાયત્તા,ગુણવત્તા અને સંચાલન શક્તિમાં વધારો થશે આ ઐતિહાસિક વિધેયક દ્વારા આવનારાં ૧૦૦…
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને વધુ નુકસાન કરતું ‘કોમન યુનિવર્સિટી એકટ અંગે પુનઃવિચારણા કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ યુનિવર્સિટીઓની આઝાદી સામે ખતરો:ગુજરાત સરકારની ગુલામ બનશે!ગુજરાત સરકાર ઉચ્ચ…
ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી (સુધારા) વિધયક- 2023 માં માત્ર નામ બદલાયુ છે, કંઈ નક્કર કામગીરીની વ્યવસ્થા જ નથી : અર્જુન મોઢવાડિયા
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જે રીતે પ્રકૃત્તિ ઉપર આક્રમણ કરવામાં આવી રહ્યું છે તેમાં નેચરલ અને…
ABVP દ્વારા રાષ્ટ્રીય સેમિનાર “ફાર્માવિઝન 2023” આણંદ ફાર્મસી કોલેજ, ગુજરાત ખાતે 16 અને 17 સપ્ટેમ્બરના રોજ યોજાશે
દેશભરથી ફાર્મસી ક્ષેત્રના 1740 જેટલા પ્રાધ્યાપકો, વિધાર્થીઓ, સંશોધકો, શિક્ષાવિદો, ઉધ્યોગ સાહસિકો આ સેમિનારમાં સહભાગી થશે :…
જ્ઞાન સહાયક ભરતીના વિરોધમાં ટેટ-ટાટના પ્રતિનિધિ મંડળે કોંગ્રેસને આવેદન પત્ર આપ્યું
આગામી દિવસોમાં ટેટ ટાટ ઉમેદવારો, તલાટી ભરતીના ઉમેદવારો, એલઆરડીના અન્યાય પામેલા ઉમેદવારો, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી હેરાન થનાર…
ધોરણ ૧૨ સાયન્સમાં પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે થતા રાઉન્ડમાં શા માટે એન્ટ્રી આપવામાં નથી આવી રહી?: ડૉ. કરન બારોટ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડૉ. કરન બારોટ પૂરક પરીક્ષા આપ્યા બાદ ગુજરાતમાં એડમિશન ન…
શ્રી પદ્મશાળી જ્ઞાતિ સંસ્થા દ્વારા બાપુનગરના ધારાસભ્ય અને કાઉન્સિલરની ઉપસ્થિતિમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન
અમદાવાદ શ્રી પદ્મશાળી જ્ઞાતિ સંસ્થા દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આયોજિત વિદ્યાર્થી સન્માન…
સરકારનો ગુજરાત સ્ટેટ ઓપન બોર્ડનો પરિપત્ર એ શિક્ષણ નીતિ અને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની વિપરીત : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ , પ્રવકતા હિરેન બેંકર…
“શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ” પંક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા સાણંદ તાલુકાના તેલાવ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વિજય પટેલ
આલેખન : વ્રજ મણીયાર પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ તેલાવ પ્રાથમિક શાળા રાજ્યમાં સૌ પ્રથમ વખત…
પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન :શિક્ષણ સર્વગ્રાહી હોવું જોઈએ :ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી
અમદાવાદ શિક્ષણનો હેતુ એવી વ્યક્તિઓનું સર્જન કરવાનો છે કે જેમનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે ખીલ્યું હોય,એવી શાંતિમય વ્યક્તિઓ…
ધોરણ–૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે ચાલુ વર્ષથી જ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ડીપ્લોમા- ડીગ્રીમાં ખાલી જગ્યાઓ પર પ્રવેશ અપાશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ
ગાંધીનગર રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદ દ્વારા રાજ્યના વિશાળ વિદ્યાર્થી સમુદાયના હિતને ધ્યાને લઈ ધોરણ–૧૦ અને ધોરણ–૧૨માં…