ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એકસલન્સ, સ્કૂલ ઓફ લો દ્વારા ૩ દિવસના ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન અમદાવાદ…
Category: Education
GMERS ફી વધારા અંગે રાજ્યના કોઈપણ વાલી કે વિદ્યાર્થી ઉપર આર્થિક બોજો નાખવાનો સરકારનો ઉદ્દેશ નથી. : GMERS આજે 13 જિલ્લામાં કુલ 2100 બેઠકો સાથે કાર્યરત
હાલ 2100 બેઠકો પૈકી 1785 જેટલી બેઠકો સરકારી ક્વોટા હેઠળ જ્યારે 315 જેટલી NRI બેઠકો :…
ગુજરાતની ૬૬% થી વધુ યુનિવર્સિટી અને ૭૮% કોલેજોને નેશનલ એસેસમેન્ટ અને એક્રેડિટેશન કાઉન્સિલની માન્યતા નહિ : પાર્થિવરાજસિંહ
ગુજરાતની ૮૩ પૈકી ૫૫ યુનિવર્સિટીને અને ગુજરાતની ૧૭૬૭ કોલેજોને NAACની માન્યતા નહિ અમદાવાદ રાજીવ ગાંધી ભવન…
GMERS સરકારી કોલેજોમાં ૬૬.૬૬ % તેમજ મેનેજમેન્ટ કોટાની ફીમાં ૮૮.૮૮ % જેટલો ધરખમ વધારો વિદ્યાર્થી હિત માટે કેટલો યોગ્ય ?
GMERS કોલેજો ની તબીબી સ્નાતક ની ફી મા વધારો પાછો લેવા ABVP ની માંગ અમદાવાદ ગત…
13 મેડિકલ કોલેજોની MBBS કોર્સની ચાલુ શૈક્ષણિક વર્ષ 2023- 2024ની ફીની જાહેરાત કરી…5.50 લાખથી 17 લાખ સુધીની ફી લેવાશે
રાજ્ય સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી GMERS હેઠળ ખાનગી અને અર્ધસરકારી એવી 13 મેડિકલ…
ભાજપના નગરસેવકોએ આ પ્રશ્ને કોઈ ફરિયાદ નહીં? ઓ હોહો…, સે-૨૪,૧૩,૨૯, બાસણ, ઇન્દ્રોડાના નગર સેવકો ઊંઘતા ઝડપાયા જેવો ઘાટ,
શિક્ષક વિના જ બાળકોને ભણાવવાનું નમૂનેદાર કામ મહાનગરપાલિકાની ૫ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં થઇ રહ્યું છે. શહેરની…
જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ્દ કરી, TET, TAT ઉમેદવારોની કાયમી ભરતી કરવા અને ગ્રાન્ટીનેટ લો કોલેજમાં પ્રવેશ આપવા ABVPની માંગ
અમદાવાદ કલેકટર હાજર નહિ હોવાથી અધિક કલેકટર સુધીર પટેલનાં માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન પત્ર એબીવીપી દ્વારા…
HSCની સામાન્ય પ્રવાહમાં બોર્ડનો સૌથી મોટો છબરડો સામે આવતા ખળભળાટ
બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં શિક્ષણ બોર્ડનો સૌથી મોટો છબરડો સામે આવ્યો છે. જેમાં…
ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કૌભાંડમા નિષ્પક્ષ તપાસ અને દોષીતો પર કડક કાર્યવાહી થાય : ઉમંગ મોજીદ્રા
એબીવીપીએ વાઈસ ચાન્સેલરને આવેદન આપ્યુ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ના Bsc નર્સિંગ ડિપાર્ટમેન્ટ મા વિધાર્થીઓની ઉત્તરવહીનું કૌભાંડ…
પાઠ્યપુસ્તક મંડળ જુના પુસ્તકોમાં પેજ વધારે, નવામાં પેજ ઓછા છતાં ભાવ સરખો કેમ ? : હેમાંગ રાવલ
પાઠ્યપુસ્તક મંડળ જૂના પુસ્તકો વેચીને ભરેલ ગોડાઉન કરી રહ્યું છે ખાલી ! : ગુજરાત કોંગ્રેસ પાઠ્યપુસ્તક…
આઈ.ટી.આઈ. કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાન તથા સેન્ટર ઓફ એકસલન્સ (CoE)નું લોકાર્પણ કાલે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરાશે
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત રાજયકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ પણ રહેશે ઉપસ્થિત : રાજ્ય સરકાર દ્વારા ₹ 28.46…
કે.કા.શાસ્ત્રી કોલેજમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માગણી સાથે વિરોઘ પ્રદર્શન દરમ્યાન ધરપકડ
વિદ્યાર્થી-વાલી આગેવાનોની ટીંગાટોળી કરી ધરપકડ કરી ખોખરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અમદાવાદ વિદ્યાર્થી-વાલી અધિકાર…
ગુજ. યુનિ. નર્સિંગ કૌભાડમાં યુનિવર્સિટી દ્વારા કોઇ પગલા નહિ લેતા NSUI દ્વારા આંખ પર કાળી પટ્ટી બાંધી અને કુલપતિ ઓફિસની બહાર ઉગ્ર વિરોધ
અમદાવાદ એન.એસ.યુ.આઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકી એક યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં ખૂબ જ ગંભીર કહી…
રાજકોટમાં બહેનપણી પૂરક પરીક્ષામાં બેઠી અને ઝડપાઈ ગઈ
હાલમાં ગુજરાત રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પૂરક…
B.Sc નર્સિંગ કૌભાંડની હક્કીકત અને વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કૌંભાડમાં ભીનું સંકેલવાની નીતીનો પર્દાફાશ ? : એનએસયુઆઈ
૭૨ કલાક જેટલો સમય થયો હોવા છતાં એક પણ આરોપીની ધરપકડ નહિ તેથી તાત્કાલિક ધરપકડ થાય…