ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી ૪૦,૦૦૦ જેટલા શિક્ષકોની લાંબા સમયથી…
Category: Education
કેન્દ્ર સરકારનો અહેવાલ ચોકાવનારો અને ગુજરાત માટે ચિંતાજનક,ગુજરાતમાં ૨૪૬૨ શાળાઓ માત્ર એક જ શિક્ષકથી કાર્યરત : કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી કેન્દ્રના રિપોર્ટ મુજબ સમગ્ર…
સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો “સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ”
તમામ ધર્મના તત્વોનો સાર ભારતની ભૂમિમાં છે – કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર કેબિનેટ મંત્રી બળવંતસિંહ…
અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા-2024 : શ્રી રામ જન્મભૂમિ મંદિર અને ખાદીની ટપાલ ટિકિટોનું વિપુલ પ્રમાણમાં વેચાણ,બુક ફેસ્ટિવલના પાંચ દિવસમાં પ્રજ્ઞા શિબિરમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ થયા સહભાગી
NBT દ્વારા બાળકોના ઉત્સાહમાં વધારો કરવા કાર્યક્રમના અંતે અપાય છે સર્ટિફિકેટ બાળવિભાગમાં ગુજરાતની સમૃદ્ધ લોકકલા, પપેટરી…
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ‘ઓથર્સ કોર્નર શબ્દ સંસાર’ કાર્યક્રમમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી અને પદ્મશ્રી કુમારપાળ દેસાઈ દ્વારા ગુજરાતી સાહિત્ય અંગે રસપ્રદ માર્ગદર્શન અપાયું
મનુષ્ય જ્યારે સંવેદના ગુમાવશે ત્યારે તે સાહિત્યથી પણ દૂર થઈ જશે:- પદ્મશ્રી લેખક શ્રી રઘુવીર ચૌધરી…
વન નેશન વન સબસ્ક્રિપ્શન : સરકારે યોજનાને લીલી ઝંડી આપી, જેનો વિદ્યાર્થીઓને ફાયદો થશે?
નવીદિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે સોમવારે વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શનને લીલી ઝંડી…
કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓએ અંગે ભારતીય હાઈ કમિશનરે જણાવ્યું સત્ય અને કહ્યું,”દર અઠવાડિયે બે મૃતદેહ આવતા હતા
કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓએ અંગે ભારતીય હાઈ કમિશનરે જણાવ્યું સત્ય અને કહ્યું,”દર અઠવાડિયે બે…
શૈતાન શિક્ષકે પરીક્ષા પેપરને લઈને વિદ્યાર્થીને પોલીસની ધમકી આપી, અને છાત્રએ કર્યો આપઘાત
રાજકોટમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સા સામે આવ્યો છે. ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ…
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય ચેક અર્પણ કરાયા
અમદાવાદના નરોડામાં આર.પી. વસાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આર.પી. વસાણી સ્કૂલ ખાતે શિષ્યવૃત્તિ સહાય ચેક અર્પણ સમારોહ…
સૈનિક શાળા બાલાચડી જામનગર દ્વારા 63મો વાર્ષિક દિવસ ઉજવાયો અને 61મી આંતરગૃહ વાર્ષિક એથ્લેટિક મીટ 2024-25
ટાગોર હાઉસના કેડેટ રોહન મહેતા તેમની સિદ્ધિ બદલ OBSSA ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રૂપિયા પચીસ હજારના રોકડ…
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ-GSEBએ 4,488 શિક્ષકોને ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં માર્ક્સ આપવામાં ભૂલ કરવા બદલ દંડ ફટકાર્યો
ગુજરાત બોર્ડની પરીક્ષામાં એક મોટી ભૂલ એ થઈ હતી કે ઘણા શિક્ષકો કુલ માર્કસનો સરવાળો કરવામાં…
અમદાવાદના નવા નરોડા ખાતે વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત પત્રકારત્વ કૉલેજના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
સશક્ત લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વની સ્થિરતા અને મજબૂતી અત્યંત આવશ્યક,લોકતંત્ર, રાષ્ટ્ર અને સમાજના સજાગ પ્રહરી…
પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી છાત્રાને માર મારવાનાં કેસમાં શિક્ષિકાને એક વર્ષની કેદની સજા
આણંદમાં બોરસદની એક સ્કૂલની શિક્ષિકાને સજા ફટકારવામાં આવી છે. આણંદના બોરસદ સ્થિત ઈશ્વર કૃપા શાળાની આ…
અમદાવાદ જિલ્લાના સાત શિક્ષકો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’, અમદાવાદનાં શ્રી ડૉ. પ્રેમસિંહ ક્ષત્રિય તથા સુશ્રી લીલાબહેન ચૌધરીનું રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના હસ્તે સન્માન
અમદાવાદ જિલ્લા કક્ષાનો શિક્ષક સન્માન સમારંભ ડીપીએસ સ્કૂલ, બોપાલ ખાતે અને રાજ્ય કક્ષાનો સન્માન સમારંભ અમદાવાદમાં…
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાએ અમદાવાદની IIM કોલેજમાં એડમિશન લીધું
હાલમાં સોશિયલ મીડિયા પર આ સમાચાર ખુબ ચર્ચામાં છે. કે અમિતાભ બચ્ચનની દિકરીની દિકરીને અમેરિકા છોડીને…