ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  ડૉ. હર્ષદ એ. પટેલની…

અનુ.જાતિના છાત્રાલયો મરવાના વાંકે જીવી રહ્યા છે, સરકારની કરોડોની ગ્રાન્ટ વાપરવામાં અધિકારીઓના ઠાગાઠેયા

ગોપીનગર, દેશમાં ભારતના વડાપ્રધાને એસ.સી, એસટી ઓબીસી સમાજ થી લઈને તમામ સમાજે માટે આયોગ નું નિર્માણ…

સ્ટેટ યુનિવર્સિટી એકટ મંજૂરીના 200 દિવસ વિતી ગયા છતાં રાજ્યની આઠ યુનિવર્સિટીઓ ઇન્ચાર્જ કુલપતિઓના હવાલે :ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

મનગમતા કુલપતિઓની નિમણૂક પાછળ ભાજપા-સંઘની આંતરિક ખેંચતાણને લીધે ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સીટીની વ્યવસ્થાને ભારે નુકસાન,રાજ્યની 350…

પરીક્ષાની તૈયારી કરવામાં કંટાળો આવતો હોય તો, વાંચો થોડી ટીપ્સ…

લગભગ તમામ બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. બોર્ડની પરીક્ષાએ દરેક વિદ્યાર્થીના જીવનમાં મહત્વનો તબક્કો હોય…

ભારતીય જ્ઞાન પરંપરા એ વિષય નથી પણ જીવન જીવવાની પદ્ધતિ છે : “ભારતીય જ્ઞાન પરંપરાઓ: સંચાર અને મહત્વ” પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વક્તાઓએ વિચારો રજૂ કર્યા

ગાંધીનગર આપણી પાસે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ છે પણ વર્તમાન સમય ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટનો છે.…

હવે શાળાનાં મેદાનમાં ન્યુટ્રીશન ગાર્ડન બનાવાશે, તેમાં ઊગેલાં ફળ – શાકભાજી બાળકોને મધ્યાહન ભોજનમાં અપાશે..

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક-માનસિક વિકાસ માટે જરૂરી પોષકતત્વો મળી રહે તે માટે…

ગાંધીનગરમાં GSRTC ની ભરતીને લઈ ઉમેદવારોને પરીક્ષામાં નહીં બેસવા દેવાતાં હોબાળો

GSRTC ની ભરતીને લઈ ઉમેદવારોને પરીક્ષામાં નહીં બેસવાને લઈને વિવાદ સર્જાયો છે. ગાંધીનગર શહેરમા આવેલ સેક્ટર…

સેલ્ફાઇનાસ કોલેજમાં અભ્યાસ કરતાં OBCના વિદ્યાર્થીને છેલ્લાં બે વર્ષથી સ્કોલરશીપ મળી નથી : NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી

એનએસયુઆઈના ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ શિડ્યુલ કાસ્ટ વેલફેર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતીક સાવાલિયને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા…

ગુજરાત સરકારે ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતો એક નિર્ણય લીધો છે: આપ પ્રદેશ પ્રવક્તા એડવોકેટ શીતલ ઉપાધ્યાય

આમ આદમી પાર્ટીના એજ્યુકેશન સેલના પ્રદેશ ઉપપ્રમુખ અને પ્રદેશ પ્રવક્તા એડવોકેટ શીતલબેન ઉપાધ્યાય જે બાળકો કોમ્પ્યુટર,…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં ભણ્યાં હતાં તે શાળાનાં 10 છોકરીઓ અને 10 છોકરાઓ એમ 20 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ સ્ટડી ટુરમાં દર સપ્તાહે ભાગ લઈ શકશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓના રોલ મોડલ છે. વડનગરની ગલીઓમાં તેમનું બાળપણ સંઘર્ષમાં વીત્યું છે. ત્યારે તેમના…

વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને કારણે 9 અને 10મીએ યોજાનારી પરીક્ષા 17 અને 18મીએ યોજાશે

વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ…

અમદાવાદની 4 ખાનગી સ્કૂલોની માન્યતા રદ, વાંચો કઈ શાળાને લાગશે તાળાં….

અમદાવાદની 4 ખાનગી સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવી છે. હાટકેશ્વરની એક કેમ્પસમાં ચાલતી 2 સ્કૂલ તેમજ…

રમતગમત સહાયકની ભરતી માટે યોગ્યતા પરીક્ષાનું 50.42 % પરિણામ આવ્યુ

રાજ્યમાં રમતગમત ક્ષેત્રે કારકીર્દી બનાવવા માંગતા રમતગમત શિક્ષકો માટેની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. રાજ્યમાં…

અભાવિપના રાષ્ટ્રીય અધિવેશનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન, ૭૫ વર્ષની થઈ વિદ્યાર્થી પરિષદ

યુવાઓને વિકસિત ભારતનો આપ્યો સંકલ્પ, રામ મંદિર દર્શન માટે કર્યા આમંત્રિત “વિદ્યાર્થી પરિષદની સંગઠનની વ્યવસ્થાઓ એટલી…

ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં HPP કોર્સમાંથી નોલેજ પાર્ટનરને દૂર કરવાનો નિર્ણય

ગુજરાત યુનિવર્સિટીમાં હાયર પેમેન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. જેમાં બહારની કેટલીક ખાનગી કંપનીઓ નોલેજ પાર્ટનર તરીકે…