મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું એક વિવાદાસ્પદ નિવેદન , “પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી”

હરિયાણાના નૂહમાં ભડકેલી હિંસા પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે…

ઉત્તર પ્રદેશમાં અનાથ અને મજૂરોના હોંશિયાર બાળકોને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે રેસિડેન્શિયલ સ્કુલોમાં ભણાવવાની તૈયારી

ઉત્તર પ્રદેશ સરકાર ગરીબો, અનાથ અને મજૂરોના હોંશિયાર બાળકોને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે રેસિડેન્શિયલ સ્કુલોમાં ભણાવવાની તૈયારીઓને…

જાપાનમાં વિશ્વનું પ્રથમ જૈન ગુરુ મંદિર બનશે, તુલસી ગુરુ મહારાજની પ્રતિમા લેવા માટે ગુજરાત આવી

જાપાનમાં વિશ્વનું પ્રથમ જૈન ગુરુ મંદિર બનવા જઈ રહ્યું છે. જાણીને આશ્ચર્ય થશે પરંતુ જાપાનમાં આશરે…

પીએમ મોદીને મળ્યો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર

રાજકારણમાં મળવું અને છૂટા પડવું એ સિલસિલો ઘણો જૂનો છે. આજે પુનાથી એક એવી તસવીર સામે…

કોન્સટેબલે ચાલુ ટ્રેનમાં અંધાધુંધ ગોળીબાર કરતા એએસઆઈ સહીત ચારનાં મોત નીપજયા

જયપુર-મુંબઈ સુપરફાસ્ટમાં કોન્સટેબલે ચાલુ ટ્રેનમાં અંધાધુંધ ગોળીબાર કરતા એએસઆઈ સહીત ચારનાં મોત નીપજયા હતા. રેલવે પોલીસની…

હરિયાણાના નૂહમાં બ્રજમંડળ યાત્રા દરમિયાન પથ્થરમારો

હરિયાણાના નૂહમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડળ યાત્રા દરમિયાન…

જ્ઞાનવાપીને જો મસ્જિદ કહીશું તો વિવાદ થશે : સીએમ યોગી આદિત્યનાથ

યુપીના સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મામલે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે જ્ઞાનવાપીને મસ્જિદ…

EDએ બિહાર અને ગાઝિયાબાદમાં લાલુ યાદવના પરિવારની સંપત્તિ જપ્ત કરી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો લાગ્યો છે અને…

ભાજપ વિપક્ષી ગઠબંધન માટે UPA શબ્દનો ઉપયોગ કરશે

શાસક પક્ષ ભાજપે તેના પ્રવક્તા માટે નિર્ણય લીધો છે કે તેઓ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A માટે UPA…

“હું મારું પર્સ ગાડીમાં ભૂલી ગયો છું” કહી 2 બાળકોને મુકી, ટામેટા લઇ શખ્સ ભાગી ગયો

ટામેટાના આકાશે આંબતા ભાવ વચ્ચે ઓડિશાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગ્રાહકે ટામેટાની દુકાનમાં…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૩ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે : ધ્વજવંદન સમારોહ યોજાશે

અમદાવાદમાં જિલ્લા કક્ષાની 15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાણંદના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરાશે અમદાવાદ ગુજરાત…

દરેક આપદાઓ વચ્ચે દેશવાસીઓએ બતાવ્યું કે સામૂહિક પ્રયાસની તાકત શું હોય છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 103મા મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે લોકોની તાકાત વિશે વાત કરી છે.…

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં રાજકોટના કલાકાર પ્રભાતસિંહ મોડભાઈ બારહતનાં છત્રપતિ શિવાજી મહારાજ નાં પેન્ટિંગનાં વખાણ કર્યા

આજે મન કી બાતનો 103મો એપિસોડ પ્રસારિત થયો છે. દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી મન…

આને કહેવાય , જાવું હતું ફરવાં… અને હલવાઈ ગ્યા,…. જુવો વિડીઓ

કોલંબોમાં રખડતાં રખડતાં સાડા ત્રણ મહિના થઇ ગયાં પણ અમેરિકા ના આવ્યું

અમેરિકા જવાની લાલચમાં કલોલ અને કડીના બે દંપતી સાથે રૂ.16.22 લાખની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે.…