શિવરાત્રિની ઉજવણી માટે આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં ૨.૫ લાખ કરતાં વધારે લોકો ઉમટ્યાં અમદાવાદ વૈશ્વિક…
Category: Spiritual
શિવરાત્રિ એ શિવ અને શક્તિના મિલનનો ઉત્સવ છે, સંપૂર્ણ સૃષ્ટિ શિવનો ખેલ છે : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી
અમદાવાદ આ સંપૂર્ણ સૃષ્ટિ શિવનો ખેલ છે,એ ચેતનાનું એક નૃત્ય છે જે જગતની વિવિધ પ્રજાતિઓમાં પ્રગટ…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીઓએ આજે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલ્લાનાં શ્રદ્ધા પૂર્વક દર્શન-અર્ચન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યાના રામમંદિરમાં અમૃતકાળમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા એ કરોડો ભારતીયો…
જાસપુર વિશ્વઉમિયાધામ ખાતે ચતુર્થ પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક સંપન્ન, ઉમાભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
વિશ્વઉમિયાધામના પાટોત્સવ નિમિતે મેડિકલ કેમ્પ યોજાયો જેનો 1000 દર્દીઓએ લાભ લીધો જગત જનની મા ઉમિયાને અન્નકુટ…
જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે ચતુર્થ પાટોત્સવની ભવ્ય ઉજવણી, ઉમા ભક્તોનું ઘોડાપૂર,વિશ્વઉમિયાધામ ખાતે 500 યુવા ઉદ્યોગસાહસિકોની ઉપસ્થિતિમાં બિઝનેસ કોન્ક્લેવ યોજાયો
વિશ્વઉમિયાધામ ખાતે 100 બહેનોએ રંગોળી અને મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો ગુરૂવારના રોજ વિશ્વઉમિયાધામ ખાતે મેગા મેડિકલ…
વિશ્વઉમિયાધામનો જાસપુર અમદાવાદમાંચતુર્થ પાટોત્સવ અમેરિકા સહિત 5 દેશમાં ઉજવાશે,28 ફેબ્રુઆરીએ વિશ્વઉમિયાધામ ખાતે બિઝનેસ કોન્ક્લેવનું આયોજન
ચતુર્થ પાટોત્સવ નિમિતે હજારો લોકો અંગદાનના સંકલ્પ લેશે:જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટ મંદિર…
પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પાંચ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪’ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ અને નાણાં મંત્રીએ ગબ્બર ઉપર મા અંબાના અને જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી- પૂજન-અર્ચન કર્યા
મંત્રીઓ સહિત ધારાસભ્યો ગબ્બરની તળેટી ખાતે મહા આરતીમાં સહભાગી થયા અને પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠમાં…
ધર્મપ્રેમી સનાતની ભક્તોની આસ્થાને વારંવાર ઠેસ પહોંચાડતી ભાજપ સરકાર : ધર્મ અને આસ્થાના પ્રતિક અંબાજી ખાતે આવેલ ૫૧ શક્તિપીઠમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી પણ “માં શક્તિ” થાળથી વંચિત : પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને હેમાંગ રાવલ
અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસે કેટલીક માંગણીઓ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો 12મીથી…
ઘોડાસર સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ પુષ્પક બંગ્લોઝ રંગોળી, દીવડા અને રામજ્યોત અને રોશનીથી ઝગમગી ઉઠ્યા
અમદાવાદ પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિ અને વિરાસતની પ્રતિષ્ઠા કરી છે ત્યારે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રાઘવ…
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને લઇ રાજભવનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળિયા અને હર્ષ સંઘવીએ ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી અવસરના વધામણાં કરાયા
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રામજ્યોતિ પ્રગટાવી , રાજભવન પરિસર રોશનીથી ઝગમગી ઉઠ્યું : રાજ્યપાલશ્રીએ રાજભવનમાં યજ્ઞ-હવન…
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે હેમાંગ રાવલે સકલ બ્રહ્માંડના પાલનકર્તા ભગવાન શ્રી વિષ્ણુને સહસ્ત્ર સ્ત્રોત મહિમન પાઠનો વિડીયો સમર્પિત કર્યો
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે…
‘શરીર દિવ્યાંગ પરંતુ શ્રધ્ધા મક્કમ’ : અમદાવાદના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન જય ગાંગડીયાએ ‘જય શ્રી રામ’નું કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યું
રામલલ્લાના વધામણાંને આવકારવા અમદાવાદના આ દિવ્યાંગ યુવાન પણ સહભાગી થયો : આ દિવ્યાંગ યુવાને પોતાની આગવી…
દિવ્યાંગ પણ દિવ્ય : અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ યુવાન ઓમ વ્યાસે આયોધ્યા ખાતે રામરક્ષા સ્ત્રોત કંઠસ્થ કરી સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું
17 વર્ષીય ઓમ લખી કે વાંચી શકતો નથી પરંતુ સંસ્કૃતના હજારો શ્લોકો મોઢે કંઠસ્થ છે ઓમને…
મા કાળી અને અયોધ્યાનું મંદિર : અયોધ્યામાં રામ મંદિર વિષયક વાતો પ્રસંગકથાઓ અને રહસ્યોથી ભરપૂર : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી
આર્ટીકલ : પૂજ્ય ગુરુદેવ રવિશંકરજી અમદાવાદ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશમાં તૈયારીઓ થઈ રહી…
૧૬ વિધાનસભા ક્ષેત્ર ખાતે ચૂંટાયેલ ધારાસભ્યો દ્વારા રામભક્ત રીક્ષા ચાલકની રીક્ષા પર રામધ્વજ લગાડવાનો કાર્યક્રમ કાલે યોજાશે : વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા પ્રજાજનો માટે ૧૪×૧૭ ફૂટના ભવ્ય રામમંદિરની પ્રતિકૃતિ સાથેની રામ રથ યાત્રાનું કાલે આયોજન
ધારાસભ્ય અમિતભાઈ પી.શાહ ૨૦મી જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ઉપસ્થિત રહી રામભક્ત રીક્ષા ચાલકોના રીક્ષા પર…