ચતુર્થ પાટોત્સવ નિમિતે હજારો લોકો અંગદાનના સંકલ્પ લેશે:જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટ મંદિર…
Category: Spiritual
પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પાંચ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪’ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ અને નાણાં મંત્રીએ ગબ્બર ઉપર મા અંબાના અને જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી- પૂજન-અર્ચન કર્યા
મંત્રીઓ સહિત ધારાસભ્યો ગબ્બરની તળેટી ખાતે મહા આરતીમાં સહભાગી થયા અને પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠમાં…
ધર્મપ્રેમી સનાતની ભક્તોની આસ્થાને વારંવાર ઠેસ પહોંચાડતી ભાજપ સરકાર : ધર્મ અને આસ્થાના પ્રતિક અંબાજી ખાતે આવેલ ૫૧ શક્તિપીઠમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી પણ “માં શક્તિ” થાળથી વંચિત : પ્રવક્તા ડૉ. મનીષ દોશી અને હેમાંગ રાવલ
અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસે કેટલીક માંગણીઓ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો 12મીથી…
ઘોડાસર સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ પુષ્પક બંગ્લોઝ રંગોળી, દીવડા અને રામજ્યોત અને રોશનીથી ઝગમગી ઉઠ્યા
અમદાવાદ પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિ અને વિરાસતની પ્રતિષ્ઠા કરી છે ત્યારે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રાઘવ…
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને લઇ રાજભવનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળિયા અને હર્ષ સંઘવીએ ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી અવસરના વધામણાં કરાયા
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રામજ્યોતિ પ્રગટાવી , રાજભવન પરિસર રોશનીથી ઝગમગી ઉઠ્યું : રાજ્યપાલશ્રીએ રાજભવનમાં યજ્ઞ-હવન…
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે હેમાંગ રાવલે સકલ બ્રહ્માંડના પાલનકર્તા ભગવાન શ્રી વિષ્ણુને સહસ્ત્ર સ્ત્રોત મહિમન પાઠનો વિડીયો સમર્પિત કર્યો
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે…
‘શરીર દિવ્યાંગ પરંતુ શ્રધ્ધા મક્કમ’ : અમદાવાદના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન જય ગાંગડીયાએ ‘જય શ્રી રામ’નું કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યું
રામલલ્લાના વધામણાંને આવકારવા અમદાવાદના આ દિવ્યાંગ યુવાન પણ સહભાગી થયો : આ દિવ્યાંગ યુવાને પોતાની આગવી…
દિવ્યાંગ પણ દિવ્ય : અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ યુવાન ઓમ વ્યાસે આયોધ્યા ખાતે રામરક્ષા સ્ત્રોત કંઠસ્થ કરી સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું
17 વર્ષીય ઓમ લખી કે વાંચી શકતો નથી પરંતુ સંસ્કૃતના હજારો શ્લોકો મોઢે કંઠસ્થ છે ઓમને…
મા કાળી અને અયોધ્યાનું મંદિર : અયોધ્યામાં રામ મંદિર વિષયક વાતો પ્રસંગકથાઓ અને રહસ્યોથી ભરપૂર : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી
આર્ટીકલ : પૂજ્ય ગુરુદેવ રવિશંકરજી અમદાવાદ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશમાં તૈયારીઓ થઈ રહી…
૧૬ વિધાનસભા ક્ષેત્ર ખાતે ચૂંટાયેલ ધારાસભ્યો દ્વારા રામભક્ત રીક્ષા ચાલકની રીક્ષા પર રામધ્વજ લગાડવાનો કાર્યક્રમ કાલે યોજાશે : વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા પ્રજાજનો માટે ૧૪×૧૭ ફૂટના ભવ્ય રામમંદિરની પ્રતિકૃતિ સાથેની રામ રથ યાત્રાનું કાલે આયોજન
ધારાસભ્ય અમિતભાઈ પી.શાહ ૨૦મી જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ઉપસ્થિત રહી રામભક્ત રીક્ષા ચાલકોના રીક્ષા પર…
મકરસંક્રાંતિથી આપણે શું શીખવું જોઈએ?:ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી
એક વર્ષમાં બાર સંક્રાન્તિ હોય છે.વર્ષમાં આ બાર દિવસોએ સૂર્યદેવ એક રાશિમાંથી બીજીમાં પ્રવેશ કરે છે.જ્યારે…
‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ ગાંધીનગર ખાતે “એક્સપિરીયન્સ ગુજરાત”પેવેલિયનમાં બેઠા બેઠા કરો ગુજરાતના મંદિરોના વર્ચ્યુઅલ રિયાલિટી-VRથી દર્શન
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને ધરોહરની ઝાંખી પેવેલિયન- ૪માં ગુજરાત ટુરિઝમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ…
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે SGVP આયોજિત પૂ. પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા
પુસ્તક વિમોચન, રામમંદિર માટે પવિત્ર જળકુંભ અર્પણ, વીર શહીદોના પરિવારોનું સન્માન, આરોગ્ય કેમ્પ, પ્રાકૃતિક કૃષિ…
શ્રીરામલલા પૂન:પ્રાણ પ્રતિષ્ઠા માટેનું ડૉ. પ્રવિણભાઈ તોગડિયાને નિમંત્રણ અપાયું
ધારા 370 દૂર થઈ અને શ્રી રામ મંદિર આ બંને હિંદુઓ માટે ઐતિહાસિક વિજયના પ્રસંગ :…
પ્રેમનું ના કોઈ સ્વરૂપ હોય છે કે ના કોઈ નામ હોય છે.છતાં તે તમામ નામ અને સ્વરુપમાં પ્રગટ થાય છે, જીસસ પ્રેમસ્વરુપ છે : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર
ક્રિસમસ સ્પેશિયલ આર્ટીકલ નાતાલના એક ગીતમાં એક સુંદર લીટી છે,’સ્વર્ગીય શાંતિમાં પોઢી જાવ’- એનો શું…