જાહેરમાં પાન-મસાલા ખાઈ થૂંકી ગંદકી કરનાર સામે આજરોજ ૭૧માં દિવસે પણ 63 જેટલાં ઇસમો ઝડપાયા અને રૂપીયા 6750 પેનલ્ટી વસુલ કરી

અમદાવાદ અમદાવાદ શહેરને ભારતભરનાં શહેરોમાં પ્રથમ હેરીટેજ સિટી તરીકેનો દરજજો આપવામાં આવેલ છે અને સ્વચ્છ સર્વેક્ષણમાં…

અમદાવાદમાંથી આવતા ગટરના પાણીની કુલ આવક ૧૬૯૩ એમ.એલ.ડી તેની સામે પ્લાન્ટની ક્ષમતા ૧૨૫૨ એમ,એલ.ડી બાકી રહેલ ૬૧૩ ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વિના સાબરમતી નદીમાં છોડતું વહીવટી તંત્ર: શહેજાદ ખાન

સાબરમતી નદી પ્રદુષિત થવા બાબતે મ્યુનિ કોપોના સત્તાધીશો તેમજ વહીવટી તંત્ર જ જવાબદાર ? અમદાવાદ અમદાવાદ…

રીવરફ્રન્ટ કોર્પો.ને ૨૨૦૦ કરોડની લોન આપતું મ્યુ.કોર્પો.,આ બોજો દુર કરવા રીવરફ્રન્ટની જમીનો દેશ વિદેશના ઉદ્યોગપતિઓને કરોડોના ભાવની જમીનો નજીવા ભાવે લીઝ ઉપર આપી !

ઓકટોયની ગ્રાન્ટની ૩૪૦૦૦ કરોડ જેટલી બાકી રકમ રાજ્ય સરકાર પાસેથી વસૂલવાથી મ્યુ.કોર્પો અને તેની સંલગ્ન તમામ…

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનું તંત્ર તથા ભાજપના સત્તાધીશોની અણઆવડત અને બેદરકારીને કારણે ૨૦ કરોડ રૂા.ના ખર્ચે સાણંદના તેલાવ ખાતે બનાવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની માલીકી કોની?

પ્રજાના પરસેવાના કરોડો રૂા વેડફાયા તેના માટે જવાબદારો સામે પગલાં ક્યારે ભરાશે? અમદાવાદ કેન્દ્રની કોંગ્રેસની આગેવાની…

નામ.હાઈકોર્ટ દ્વારા વારંવાર ઠપકા બાદ આજે પણ મ્યુનિ.કોર્પો. દ્વારા સાબરમતી નદીમાં ગંદુ પાણી છોડાય છે,સાબરમતી નદી પ્રદુષિત હોવા બાબતે માત્ર મ્યુનિ.કોર્પો. જવાબદાર ? : શહેજાદ ખાન

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ…

“સેંગોલ સ્કલ્પચર”અને ભારત માતા સ્ટેચ્યુ”નું અનાવરણ મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન ના વરદ્હસ્તે થયું

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે.આપણા વડાપ્રધાન…

સ્ટેન્ડિંગ કમિટીમાં રૂા. ૪૯૭ કરોડના વિવિધ કામો ઉતાવળે મંજુર કરીને ચૂંટણીલક્ષી દુરપયોગ કરી મ્યુ.કોર્પોનું ભાજપીકરણ કરતું ભા.જ.પ.: શહેઝાદ ખાન પઠાણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા…

AMC દ્વારા તમામ ઝોનમા પી.એમ સ્વનિધિ યોજના હેઠળ સ્વનિધિ સે સમૃધ્ધિ કેમ્પનું આયોજન 

અમદાવાદ AMC દ્વારા તમામ ઝોનમા પી.એમ સ્વનિધિ યોજના હેઠળ સ્વનિધિ સે સમૃધ્ધિ કેમ્પ નું આયોજન જેમા…

મુખ્યમંત્રીએ ખુલ્લો મૂકેલો જલારામ અંડરપાસ ગણતરીના કલાકો બંધ કરી દેવાયો, માત્ર 452 મીટરની લંબાઈનો જલારામ અંડરપાસ અધધ ૮૩ કરોડનો સૌથી મોંઘો અંડરપાસ

લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ઉતાવળે પૂરા ન થયા હોય તેવા પ્રોજેક્ટોના…

સિટી બ્યુટી કોમ્પિટિશન’માં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

  શહેરોના શ્રેષ્ઠ સૌંદર્ય માટે મહાનગર પાલિકા-નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવતા પ્રયાસો અભિનંદનીય : અગ્ર સચિવ…

Amc દ્વારા તા.૮ થી ૧૦ માર્ચ  દરમ્યાન સાબરમતી ઈવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવેલ  ફુડ ફેસ્ટિવલ-૨૦૨૪ અંતર્ગત આયોજનમાં જાહેર જનતા દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળ્યો

ફુડ ફેસ્ટિવલ દરમ્યાન જાહેર જનતાએ વધુમાં વધુ લાભ લીધેલ જે બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર જનતાનો…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ખારીકટ કેનાલના નવીનીકરણના પ્રગતિ હેઠળના કાર્યની સમીક્ષા કરી,રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે ખારીકટ કેનાલના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે

અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે ખારીકટ કેનાલના નવીનીકરણના…

AMC દ્વારા નવા વાડજમાં 150 જેટલા મકાનો નોટિસ આપ્યા વગર ગેરકાયદેસર રીતે તોડી પડાયા તે મુદ્દા પર ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત 700 જેટલા રહીશોને ફૂટપાથ પર રહેવાનો વારો આવ્યો છે:…

AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,10 માર્ચ સુધી શહેરીજનો લઈ શકશે મુલાકાત

આશરે 12 હજાર ચો.મી. જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયેલ ‘બોનસાઇ શો’ શહેરીજનોને આકર્ષિત કરશે દેશ-દુનિયાના વિવિધ સ્થળોથી…

ભાજપ દ્વારા મ્યુ.કોર્પોના બજેટમાંથી આજદિન સુધી એક પણ સોલાર લાઈટ લગાવી નથી, છતાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૩૦.૨૩ કરોડ સ્ટ્રીટલાઈટનું વીજ બીલનું ભારણ

અમદાવાદ શહેરમાં એમ.પી.ના બજેટમાં સોલાર લાઇટો લગાડેલ હતી તે પણ હટાવી દીધી અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના…