રાજકોટમાં 4 વર્ષની બાળકીનું ડેન્ગ્યૂથી મોત

ગુજરાતના વિવિધ મહાનગરોમાં રોગચાળાએ કહેર મચાવ્યો છે. ચોમાસાની ઋતુ બાદ સામાન્ય રીતે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં…

મનપા પ્લાસ્ટિક કોથળી રાખનારને દંડ ફટકારે, ભેળસેળિયાઓને ત્યાં તેમની પૂંઞી બજી જાય તેવો ઘાટ,

GJ-18 મનપાનું બિરૂદ મહાનગરપાલિકા કોણે આપ્યું તે પ્રશ્ન છે, ત્યારે રાજ્યમાં નાની પાલિકાઓ રેડ પાડીને ભેળસેળીઓના…

કોલવડા ની ગંદકીથી રહીશો ત્રસ્ત, તંત્ર મસ્ત, નગરસેવક ક્યારે થશે વ્યસ્ત,

GJ-18 ના અનેક ગામો વિકસિત અને વિકાસશીલ બન્યા છે, ત્યારે હરણફાળ અત્યારે વિકાસની ક્ષિતિજો આંબતુ હોય…

નેશનલ મેડિકલ કમિશન દ્વારા જેનરીક દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરવા માટેનો અવિચારી પરિપત્ર તાત્કાલિક રદ્દ થવો જોઈએ : શક્તિસિંહ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ  શક્તિસિંહ ગોહિલ • ડોક્ટર પોતાના દર્દીની પરિસ્થિતિને જોઈને પણ…

સેલવાસના યુવક અને વાપીના એક વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી મોત

મહાનગરો બાદ હવે જિલ્લામાં પણ રોગચાળાએ કહેર મચાવ્યો હતો. વલસાડના સેલવાસ અને વાપીમાં ડેન્ગ્યુ જીવલેણ બન્યો…

શહેરમાં ભેળસેળિયાઓનો તોતિંગ વધારો ,નગરજનો ઝેર ખાઈ રહ્યા છે, મનપા ફુટ શાખા ઘૂંઘટો તાણીને વેપારીઓની લાજ કાઢે તેવો ઘાટ

Gj -18 આખા જિલ્લા તથા શહેરમાં ભેળસેળિયાઓએ ભરડો લીધો છે, પનીર ખાવાના શોખીનો ને શું પનીર,…

Gj-18 ના સે-24 જન ઔષધી કેન્દ્ર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની સૂચક મુલાકાત

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા જે દેશમાં જન ઔષધી કેન્દ્ર…

અમદાવાદ સિવિલ અને યુ.એન.મહેતા હોસ્પિટલનુ “જોઇન્ટ ઓપરેશન” : ૧૪ વર્ષના બાળકને કેન્સર મુક્ત કરી નવજીવન

અમિતસિંહ ચૌહાણ સિવિલ ના સુપ્રીટેન્ડન્ટ અને યુ.એન.મહેતાના ડાયરેક્ટરે કિડની માં જોવા મળતા રેર કેન્સર “ઇવીંગ્સ સાર્કોમાં”ની…

ત્રણ દિવસની હડતાળ બાદ કોઈ નિવેડો નહિ આવે તો સરકારની યોજનામાંથી ખસી જશુ: ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસીએશન

ગુજરાતભરમાં નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા તા.14 થી 16 ઓગષ્ટ પીએમજય યોજના હેઠળ…

સુરતમાં ડાયમંડ હોસ્પિટલમાં 24 કલાકમાં 31 “ગુલુ ગુલુ” ( બાળકો ) નો જન્મ

સુરતમાં ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષના ઈતિહાસમાં એક જ દિવસમાં 31 ડિલિવરી થતાં રેકોર્ડ સર્જાયો છે. છેલ્લા…

સુરતમાં હાર્ટએટેકથી વધુ એક 42 વર્ષીય વ્યક્તિનું મોત

સુરતમાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું નિધન થયું છે. શહેરના અઠવા વિસ્તારમાં 42 વર્ષીય વ્યક્તિનું હાર્ટએટેકથી મોત…

કોરોનાના નવા વેરિએન્ટને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જાહેર કરી

સમગ્ર વિશ્વ જે કોરોનાને કારણે ઉથલ-પાથલના સમયમાં હતું તે કોરોના સતત પોતાનું સ્વરૂપ બદલીને સામે આવતો…

ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન દ્વારા 16 ઓગસ્ટ સુધી PMJAY ડાયાલિસીસ કાર્ય બંધ રાખી હડતાળ

PMJAY ડાયાલિસીસમાં ભાવ ઘટાડાનો વિરોધ ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને 16 ઓગસ્ટ સુધી…

મહારાષ્ટ્રની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં 18 દર્દીઓના મોતથી ખળભળાટ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના વતન થાણે જિલ્લાના કાલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક જ રાતમાં…

‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન’ હેઠળ મોતિયાના ઓપરેશન્સમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેમની સંવેદનશીલ પહેલ ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન અંતર્ગત’ વર્ષ…