કોંગ્રેસ અગ્નિપથને લઈ આંદોલન કરશે : મોદીના જન્મદિને 1 લાખ બેરોજગાર પોસ્ટકાર્ડ લખીને મોકલશે : IYC મીડિયા ચેરમેન રાહુલ રાવ

    સરકારે અગ્નિપથ યોજના દ્વારા સેના જેવી ગૌરવબંધી નોકરીનું દુષ્કૃત્ય કર્યું છે : વિશ્વનાથસિંહ વાઘેલા…

ગરીબ કલ્યાણ મેળામાં રોજગારી મેળવવા સરકારે આપેલા ગલ્લા હવે દબાણવાળા લઈ ગયા

Gj -18મહાનગરપાલિકા દ્વારા લારી-ગલ્લા દબાણ ઝુંબેશ શરૂ થઈ ગઈ છેત્યારે રિલાયન્સ ચોકડી અને ઇન્ફોસિટી પાસે લારી…

રાજુ બનગયા જેન્ટલમેન, વિદ્યાર્થી શાળામાં હાજર ન હોઇ, રાજુદાદા તેડવા ગયા

રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પોતાની આગવી કાર્યશૈલીથી હંમેશા લોકોમાં ચર્ચામાં રહ્યા છે ,ત્યારે પ્રવેશોત્સવના કાર્યક્રમ…

ભુંગળા કામથી પ્રજાત્રસ્ત, કોન્ટ્રાક્ટરો મસ્ત, તંત્ર-વ્યસ્ત, કાદવ, કિચ્ચડ સુવ્યવસ્થિત પુરાણ ન થતાં પ્રજા ત્રાહીમામ,

ગુજરાતનું કહેવાતું પાટનગરમાં ઝટકા ઝાઝા, વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે GJ-18 ખાતે ભુંગળાની કામગીરી…

GJ-18 પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા જમીન ખરીદવા પોતે ખેડૂત બન્યા…

દેશમાં ભલે અનેક કાયદાઓ, નિયમો, પરીપત્રો બહાર પડે પણ તેની છટકબારી અને તેને ધોળીને કઇ રીતે…

ડ્રો પૂર્વે આવાસની યાદી ફરતી કરવાના કેસમાં ગુડા પીલ્લું વાળવાના મૂડમાં ?

કમિશનર દ્વારા કડક વલણ છતાં ગુડાના અધિકારી એસ્ટેટ શાખાના કર્મચારીને બચાવવા મેદાને કેમ ? મીની મીનીના…

ગુજરાતના કયા નગરસેવકે યુવાન ની જાન બચાવી, વાંચો

GJ-18 ખાતે ભૂંગળા નું કામ ચાલુ હોવાથી પ્રજાજનો પરેશાન થઈ ગયા છે ,પણ નગર સેવકો પણ…

રાજ્ય સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર નો આઠમો પદવીદાન સમારોહ તારીખ 24 /6 2022ના રોજ સવારે…

25 જૂન એટલે કટોકટીનો કાળો દિવસ ? કટોકટી કાળમાં જેલ ગયેલા નું ભાજપ દ્વારા સન્માન

કોંગ્રેસની ઇન્દિરા ગાંધી વખતે કટોકટી દેશમાં જાહેર કરી હતી, ત્યારે ગુજરાતમાંથી હજારો જુના જનસંઘના કાર્યકરોને જેલ…

ગુજરાત કોંગ્રેસની કામગીરી સામે પક્ષના નેતાએ જ ઉઠાવ્યા સવાલ, ‘ભાજપ અને AAP ઈલેક્શન મોડમાં તો કોંગ્રેસ કેમ હજુ સુસ્ત’

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે..આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ…

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને પૂર્વ સરકારી અધિકારીઓAAPમાં જાેડાયા

વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય બની છે. કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ આમ આદમી…

GJ-18 ખાતેના ચ-૬ થી ચ-૭ રોડ ઉપર ગમખ્વાર એક્સીડન્ટમાં સાદરાના યુવાનનું મોત

ગુજરાતમાં ગમખ્વાર એકસીડન્ટ થતાં રહે છે, ત્યારે આજરોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે ગમખ્વાર એકસીડન્ટ ચ-૬ થી…

કામધેનુ યુનિવર્સિટીનો આઠમો પદવીદાન સમારોહ પશુપાલન વિના કૃષિની ક્લ્પના કરવી શક્ય નથી : રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે કામધેનું યુનિવર્સિટીના આઠમાં દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા તેમજ સુવર્ણચંદ્રક મેળવનારા તેજસ્વી…

GJ-18 મનપા ખાતેની આયુષ્માન ભારત યોજનાની શાખાની સામે સૌચાલય, અરજદારો ત્રસ્ત,…..

GJ-18 મનપા ખાતેની એમ.એસ. બિલ્ડીંગ માં મનપા દ્વારા આયુષ્માન ભારત યોજના (PMJAY) ભોંયતળિયે કાર્યરત છે, ત્યારે…

GJ-18 કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ? કે પછી વાઘેલા? નિંમણુંક પત્રમાં છબરડો વળતાં ચર્ચાનો વિષય

GJ-18 કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહની નિંમણુંક થઇ છે, ત્યારે પાછળ અટક વાઘેલા લખવામાં આવી છે,…