કોસ્મેટીક સાધનો, મરી મસાલા, કપડાંની આડમાં રાજસ્થાનથી નવસારી પોસ્ટ ઓફિસ મારફતે યુ.એસ.એ.ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો અમદાવાદ…
Author: Manav Mitra
સોની બજારના ધંધાર્થીઓ માટે સી.એફ.સી ઉપયોગી બનશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
રાજકોટના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર માટે કોમન ફેસિલિટી સેન્ટર ગ્રોથ એન્જિન સાબીત થશે અમદાવાદ મુખ્યમંત્રી…
જોખમી કચરાના પુન: વપરાશ બાબતે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ અંર્તગત SOP સમયબધ્ધ રીતે બનાવવા માટે સરકાર દ્વારા સુદ્દઢ આયોજન
અમદાવાદ જોખમી કચરાનો અન્ય ઉત્પાદનોમાં કાચા માલ તરીકે વપરાશ માટે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ (રૂલ-૯)ની મંજૂરીની જરૂર…
ભાજપ સરકારમાં પંચાયતી ગ્રાન્ટનો સદઉપયોગ થતો નથી પરિણામે પંચાયતી રાજ વ્યવસ્થા કથળી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી ગુજરાતમાં પંચાયતી રાજ ગ્રાંટનો ઉપયોગ ન…
ખોટા પ્રમાણપત્રના આધારે મંત્રી બનેલા નિમિષા સુથારને ભાજપે સસ્પેન્ડ કરી આદિવાસી સમાજની માફી માંગવી જોઈએ : આપ નેતા અર્જુન રાઠવા
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા ગુજરાત રાજ્યના નાયબ આદિજાતિ મંત્રી નિમિષા સુથારનું આદિજાતિનું…
કાન્સમાં 17 મે એ અનુરાગ ઠાકુર સાથે દેશભરની ફિલ્મી હસ્તીઓ રેડ કાર્પેટ પર ચાલશે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર નવી દિલ્હી 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ…
પરીક્ષામાં સફળ થયેલા રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ : શિક્ષણમંત્રી જીતુ વાઘાણી
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ૧૦૦ ટકા CCTV કવરેજ સાથે ૧૪૦ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેનાર…
ધો.12 સાયન્સનું 72.02 ટકા પરિણામ જાહેર
68 હજાર 681 વિદ્યાર્થીઓ પાસ ,કુલ 140 કેન્દ્રો પર થી પરીક્ષા, વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર લાઠી…
નરેન્દ્ર મોદી કાલે સવારે 10:30 વાગ્યે ભરૂચમાં ‘ઉત્કર્ષ સમારોહ’ને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધિત કરશે
નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મી મે, 2022ના રોજ સવારે 10:30 વાગ્યે ગુજરાતના ભરૂચમાં ‘ઉત્કર્ષ સમારોહ’ને…
ગુજરાતના કયા મેયરના ઘરના દોરડા કપાયા? મેયરે એ શું કીધું વાંચો? 45 ડિગ્રીમાં તપનાર મેયર કોણ??
GJ-18 ખાતેના શ્યામ શુકલ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટી, NOC ન હોવાથી લાઈટ કનેક્શન કાપ્યું મેયરના નિવાસ્થાને લાઈટ…
કોચિંગ ક્લાસીસ સાથે સંકળાયેલા ૧૩ એકમોના ૪૮ સ્થળૉએ SGST વિભાગના રાજ્યવ્યાપી દરોડા
અમદાવાદ કોચિંગ ક્લાસીસ સાથે સંકળાયેલા ૧૩ એકમોના ૪૮ સ્થળૉએ SGST વિભાગના રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.…
રાજકોટમાં કાલે અરવિંદ કેજરીવાલના આગમનથી ભાજપા ભયભીત છે:ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા બધા સામાજિક સંગઠનો,…
ગાંધીનગર જિલ્લાના ગિયોડના ગ્રામજનોને થયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનીસરળતા-સહજતાનો આગવો પરિચય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ-મિતભાષી, મક્કમ નેતૃત્વ કર્તા સાથે પોતાની સાદગી અને સહજતા માટે પણ જન-જનમાં…
સાબરમતી નદી ક્યાં? જંગલી જાળી, વેલનો કબજાે,
ભારતના રાષ્ટ્રપિતા એવા ગાંધીબાપુએ સાબરમતી નદીના નીર સીચવેલા, ત્યારે અત્યારે બધી જ જગ્યાએ પાણી ઉપર લીલ,…