દિલ્હી પોલીસ દ્વારા પ્રવાસીઓની સગવડતા માટે ટ્રાફિક વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્ક તેમજ હેલ્પલાઇન નં. ૧૦૯૫/૦૧૧-૨૫૮૪૪૪૪૪ જાહેર કરાયો

ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે આગામી તા.૯ અને ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું…

કૃષ્ણની જેમ નૃત્ય કરો : જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ ત્યારે આપણે કુદરતના એકબીજાથી તદ્દન વિપરીત છતાં પૂરક લક્ષણોને આત્મસાત કરીએ છીએ અને વ્યક્ત કરીએ છીએ. : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી

જન્માષ્ટમીની રાત્રે જે અર્ધ ચંદ્ર ચમકે છે તેની એક વિશિષ્ટ અગત્યતા છે – તે જે વાસ્તવિકતા…

મુંબઈ કસ્ટમ વિભાગે ઇથિલ આલ્કોહોલની પ્રતિ મહિને 40 કરોડની દાણચોરી કરતી હેમંત ટ્રેડિંગ કંપની, કે. રાજ એન્ડ કંપની અને કેમિ-લેબ કોર્પોરેશન કંપનીઓને પકડી

અધિકારીઓએ ગયા સપ્તાહના અંતે રેકેટનો પર્દાફાશ કર્યો અને GDL કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન ખાતે બે કન્ટેનરમાં 58,000…

અમદાવાદ જિલ્લામાં વહીવટી કારણોસર પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા બદલીનાં આદેશ આપવામાં આવ્યા

અમદાવાદ જિલ્લામાં વહીવટી કારણોસર પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા બદલીનાં આદેશ આપવામાં આવ્યા છે. પો.ઇ. એમ.…

યોગી આદિત્યનાથ આમંત્રણ આપવા આવ્યાં, નરેન્દ્ર મોદીએ કર્યું રામ… રામ…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન આવાસ પર PM મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી…

અરે બહેન…. અમે શું મદદ કરીએ,અમે તો પુરા થઈ ગયા છીએ : પરેશ ધાનાણી

રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટે ‘જ્ઞાન સહાયક’ યોજના અમલી બનાવવાનું…

સીતામાતા અને લક્ષ્‍મણજી વચ્ચે થયેલા એક પ્રસંગને લઈને વધું એક સ્વામિનારાયણનાં સ્વામિ વિવાદમાં

સાળંગપુરના હનુમાનદાદાનો વિવાદ માંડ શાંત થયો છે ત્યાં તો રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મુનિએ વધુ એક ડખો…

ઈન્ડિયાને બદલે ભારત કરવાથી દેશમાં શું ફેરફાર કરવા પડે ? વાંચો..

ત્રણ-ચાર દિવસ પહેલા એક સમાચાર વાયરલ થયા હતા. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે અપીલ…

નવી દિલ્હી ખાતે તા.૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાનાર જી-૨૦ સમિટને ધ્યાને રાખી દિલ્હી પોલીસ દ્વારા પ્રવાસીઓની સગવડતા માટે ટ્રાફિક વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્ક તેમજ હેલ્પલાઇન નં. ૧૦૯૫/૦૧૧-૨૫૮૪૪૪૪૪ જાહેર કરાયો

ગાંધીનગર ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે આગામી તા.૯ અને ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ જી-૨૦ સમિટનું આયોજન કરવામાં…

રાજ્યની ૮૭,૦૦૦ થી વધુ સહકારી મંડળીઓને ૨૦% સુધી ડિવિડન્ડ વહેંચવાની મંજૂરી અપાઇ : સહકારી મંડળીયોમાં રૂપિયા ૫ લાખથી વધુની ખરીદી માટે ઇ-ટેન્ડરિંગ ફરજિયાત : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને સહકાર મંત્રી  જગદિશભાઇ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય ગાંધીનગર…

મ્યુનિ.ભાજપના સત્તાધીશોની નિષ્ફળતાને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા નો રીપીટ ’’ થીયરી લાગુ પાડવાની પડેલ ફરજ : કૉંગ્રેસ

વિકટોરીયા ગાર્ડન થી મ્યુનિ. કોર્પોરેશન સુધીની જન અધિકાર યાત્રા કાઢી કોંગ્રેસ પ્રતિનિધિમંડળે મેયરને  આવેદનપત્ર આપી રજુઆત…

૩ વરસથી ગુમ દાદાનું મિલન st નાં ટ્રાફિક કન્ટ્રોલરે કરાવ્યું , કરુણતાનાં દૃશ્યો સર્જાયા

Gj૧૮ ખાતે એક વૃદ્ધ દાદા પોતે ૭૦વર્ષની ઉંમર ધરાવતા અને પોતે ચા, નાસ્તો જે કોઈ આપે…

શક્તિસિંહે કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત – નગરપાલિકામાં નવા પ્રમુખ-ઉપપ્રમુખ નામોની પસંદગી માટે વરિષ્ઠ આગેવાનોની નિરીક્ષકો તરીકે નિમણૂક કરી

અમદાવાદ કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત – નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખ-ઉપપ્રમુખ નામોની…

તહેવારો દરમ્યાન જ રેશનિંગ અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ :મંત્રી અને સંત્રીની ખેંચતાણને કારણે રેશનીંગ કાર્ડ ધારકો અનાજથી વંચિત, – ડો.મનીષ દોશી

ભાજપા સરકારના ગેરવહીવટ-ભ્રષ્ટાચારી રીતરસમો – બિન આયોજનને લીધે સાતમ-આઠમ – જન્માષ્ટમીના તહેવારોમાં અમદાવાદ જીલ્લાના ૩ લાખ…

અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પદે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીની પસંદગી

સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને…