પહેલગામ આતંકી હુમલો / આતંકીઓએ પુરુષોની જ હત્યા કરી, પત્ની-બાળકોને જવા દીધાં, હેરાનીભર્યું કારણ, જાણો 7 ટ્રેજિક સ્ટોરી

પહેલગામ/નવીદિલ્હી પહેલગામના આતંકીઓએ એવી છાપ પાડવાનો પ્રયાસ કર્યો કે તેઓ મહિલાઓ અને બાળકોની હત્યા કરતા નથી…

પહલગામ હુમલો : ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિ શું છે, જેને રોકી દેવાઈ

  નવીદિલ્હી જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

 મુખ્યમંત્રીશ્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી     ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે…

GJ-18 મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અન્વયે જન-જાગરૂકતા લાવવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી.

દર વર્ષે ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે જેને અનુલક્ષીને GJ-18 મનપાના આરોગ્ય વિભાગ…

GJ-18માં નગરજનોને હવે સરકારી દવાખાનામાં 24 કલાક સેવા મળી રહેશે

GJ-18 મનપા અંતર્ગત કોબા અને પેથાપુરમાં બે નવા શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રોની સ્થાપનાને સરકારની વહીવટી મંજૂરી…

પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈ CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત, મૃતકોને 5 લાખની સહાય

  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત બાદ હવે મોટા સમાચાર…

જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાના ભોગ બનેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા

  અમદાવાદ એરપોર્ટ પર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી હર્ષ સંઘવી, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ શ્રી…

રાતના લેટેસ્ટ અપડેટ માનવમિત્ર , પહેલગામ હુમલો, ભારતે સિંધુ જળ કરાર અટકાવ્યો: પાકિસ્તાની દૂતાવાસ બંધ, પાક. નાગરિકોના વિઝા પણ રદ; 48 કલાકમાં દેશ છોડવાનું અલ્ટિમેટમસરકાર કડક એક્શનમાં

  પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી…

ત્રણેય સેના પ્રમુખોએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને કહ્યું- અમે તૈયાર, હવે PM મોદીના સિગ્નલની રાહ!

  જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકાર એલર્ટ મોડ પર આવી…

સૈન્યના ત્રણેય વડા – ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સાથે બેઠક યોજતા રાજનાથસિંઘ

  ગઈકાલના પહેલગામ હુમલા બાદ દિલ્હીમાં ઉંચા કામની બેઠકોનો દૌર સતત ચાલુ છે અને કેન્દ્રીય સંરક્ષણ…

પહેલગામ બાદ ગુજરાત પર જોખમ, એલર્ટ જાહેર થતા CM ની ઉચ્ચસ્તરીય બેઠક, રાજ્ય પોલીસના રોડ પર ધામા

  જમ્મૂ કશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવતા 26 નાગરિકોનાં મોત નિપજ્યાં હતા. જેમાં…

કોઈ સમાધાન નહીં, કચડી નાખો! આતંકવાદ પર કોંગ્રેસેનું કડક વલણ, સરકારને આપ્યું સમર્થન, કહ્યું- ‘અમારો ફુલ સપોર્ટ…’

  Pahalgam Terror Attack: મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દેશમાં આક્રોશ મચી ગયો…

ગુજરાતમાં 70 સિનિયર સિવિલ જજની એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં બઢતી, બદલી, જુઓ લિસ્ટ

  અમદાવાદ, તા. 23 એપ્રિલ, 2025: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા અને નગર કોર્ટમાં ફરજ…

ભારત પહેલગામનો બદલો લેશે એ ડરથી પાકિસ્તાને વાયુસેનાને એલર્ટ કરી, ટ્વીટમાં લખ્યું.આ વખતે પાકિસ્તાનનો જવાબ ખૂબ જ કઠોર હશે

  પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને તેની વાયુસેનાને હાઈ એલર્ટ પર રાખી દીધી છે. પાકિસ્તાની…

પહલગામ હુમલાથી ગુસ્સામાં લાલચોળ થયો આ ઈસ્લામિક દેશ.. જાણો કયો છે આ દેશ

    જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામ હિલ સ્ટેશન પર મંગળવારે થયેલા આતંકી હુમલાને અમેરિકા, રશિયા,…