આ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય…
Category: General
કોરોનાની મહામારીમાં ચૂંટાયેલા M LA કરતાં હારેલા, ફૂટેલી કારતુસો નું વજન વધ્યું
ગુજરાતમાં કોરોનાનો કાળો કેર ત્રાટક્યો છે. ત્યારે સરકાર ભલે કહેતી હોય કે, દર્દીઓના આંકડા ઘટ્યા, કોરોનાના…
GJ-૧૮ ખાતે RT-PCR પ્રાઈવેટ લેબોરટરી ટેસ્ટ કોણ કરી આપે છે? જણાવો? સદંતર બંધ
ગુજરાતમાં કોરોનાની મહામારીના કારણે પ્રજાની હાલત દયનીય થઇ ગઇ છે. રાજ્યસરકાર સંવેદનશીલ નિર્ણય પ્રજા માટે લે,…
કોરોનાની મહામારી માં બીગબોસ નેતાઓ ક્યાં ગાયબ થઇ ગયા હાલ શોધવા નીકળ્યા જડતા નથી?
દેશમાં કોરોનાની મહામારીના કારણે સ્થિતિ સ્ફોટક બની ગઇ છે. ત્યારે અનામત આંદોલનથી લઇને વ્યસનમુક્તિ જેવા પ્રોગ્રામો…
ખેડૂતો પાક નિષ્ફ્ળ જતાં દેવા , પાક ધિરાણ અન્ય લોન માં માફ કરવામાં આવે તેવી ક્રાંતિ મંચ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
ગુજરાતના ખેડૂતો માટે ચિંતીત એવા માભરતસિંહ ઝાલા { કિસાન અધિકાર મંચ, ગુજરાત અને નાગરિક સંશોધન અને…
વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટ માં દાખલ કરી PIL
રાજ્યમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે. રાજયની હોસ્પિટલોમાં સારવાર માટે બેડ, ઇન્જેક્શન કે ઓકસીજન મળતા નથી.…
100 થી વધુ વખત રક્તદાન, અનેક લાશોની અંતિમક્રિયા કરનાર આજે અનંતયાત્રાએ પહોંચી ગયા,
જીવન પછીમૃત્યુ નિશ્ચિત છેત્યારેજે લોકો સમજી જાયઅનેગમે એટલું આપણું કરતા હોઈએપણછેલ્લો વિસામોમૃત્યુ નું ઘરએવું સ્મશાન જ…
મોરબી જીલ્લામાં સતત વધવા લાગ્યાં કેસ ‘મ્યુકોર માઇક્રોસીસ’ રોગ ફેલાવો
હાલમાં મ્યુકોર માઇકોસિસના કેસ મોરબી જીલ્લામાં સતત વધવા લાગ્યાં છે રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાં કોરોના આફત…
કોરોના મહામારીમાં ગાંધીનગર સિવીલ હોસ્પિટલ અને સેક્ટર-૩૦ના અંતિમધામમાં સતત સેવા આપતા RSSના કાર્યકર્તાઓ
કોરોના મહામારીમાં લોકોની મદદ કરવા માટે વિવિધ સેવા ભાવી સંસ્થાઓ અને લોકોની સાથોસાથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ…
GJ-18 ગાં.મનપાના વહીવટદાર તરીકે મ્યુનિ. કમિશ્નર ૫ મેથી ચાર્જ લેવા સંયુક્ત સચિવનો પત્ર
GJ-18 ગાં.મનપા ખાતે ૫ મેના રોજ મુદ્દતપૂર્ણ જૂની બોડીની પૂર્ણ થાય છે ત્યારે નવી બોડીને લઇને …
પ્રજાને રેમડેસીવીર મળતી નથી, નેતાઓ ક્યાંથી લાવે છે ? CBIતપાસની માંગણી સાથે અરજી
કોરોનાની મહામારીમાં જે લોકોના ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય ત્યારે દરેક હોસ્પિટલો રેમડેસીવીર ઇન્જેક્શન ની માંગ…
કોરોના ની મહામારી માંથી પ્રજાને ઉગારવા મોદી સરકાર કડક પગલાં લેવા રણનીતી ની તૈયારી
દુનિયાના દેશોએ કોરોનાની મહામારી માં ભારત ઉપર આવવા – જવા પર પ્રતિબંધ કર્યો છે. ત્યારે કોઈ…
ગુજરાતના સ્થાપના દિવસ ૧ લી મે થી રાજ્યના ૧૭ હજાર ગામોમાં કોરોનામુક્તિની સંકલ્પબદ્ધતા સાથે જનભાગીદારી પ્રેરિત અભિયાનનો રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો ઇ-પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ ૧ લી મે થી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો…
GJ – 18 ખાતે ૧૦ સ્થળો ખાતે બે હજાર જેટલા નવયુવાનોનું રસીકરણ
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર આજથી ૧૮ થી ૪૪ વર્ષના નવયુવાનોને કોરોનાની વેક્સિન આપવાનો આરંભ કરવામાં આવ્યો છે.…
કોરોનાના કપરા કાળમાં જીવના જોખમે દર્દીઓની સેવા – સુશ્રુષામાં જોડાયેલા રેસીડેન્ટ તબીબો માટે સંવેદનશીલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
સરકારની કોલેજોના મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને ફિઝીયોથેરાપીના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન, અનુ સ્નાતક અભ્યાસક્રમના ડીગ્રી, ડિપ્લોમા…