સ્ટાઇપેન્ડની માંગણીમાં થોડા ઢીલા પડયા ડોક્ટર, 30 ટકા વધારો સ્વીકારવા પણ તૈયાર થઇ ગયા

રાજ્ય સરકારે હડતાળ પર ઉતરેલા તબીબોને આજે સવારે 9 વાગ્યા સુધીમાં ફરજ પર હાજર થવા અલ્ટીમેટમ…

જીવન ઘસાઈ જાય પણ ન્યાય ન મળે,… ભ્રષ્ટાચારની હારમાળા, માથે ચપ્પલ લઈ કચેરી પહોચ્યો આધેડ

મધ્યપ્રદેશમાં એક પીડિત લગભગ 7 વર્ષથી કાંકરિયા તલાઈ ગામમાં થયેલા ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માંગ કરી…

ગોપાલ ઇટાલીયાએ પોસ્ટ કરેલ પત્ર બરોબર વાંચ્યો નથી,કોઈ છબરડો થયો નથી : પોલીસે પ્રેસ નોટ આપી….

આજે સવારે આપ નેતા ગોપાલ ઇટાલીયાએ એક ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, તેમને અમદાવાદ પોલીસમાંથી રાજીનામુ…

પતિ પત્નીને ડ્રગ્સ આપીને બેભાન કરતો પછી બીજા પુરૂષો સાથે બળાત્કાર કરાવતો, પોલીસે પતિની કરી ધરપકડ…

આખી દુનિયામાં ક્રૂરતા અને દુષ્ટતાની કેટલીક એવી ઘટનાઓ છે, જે ખરેખર વિચારવા મજબુર કરી નાખે છે.…

ભારતીય માનક બ્યુરો, અમદાવાદના હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે જ્વેલર્સ પર એન્ફોર્સમેન્ટ દરોડા

02.09.2024ના રોજ મેસર્સ કેએમપી જ્વેલર્સ, મેસર્સ વીજે જ્વેલર્સ અને મેસર્સ સીએચ જ્વેલર્સ, હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે…

પ્રધાનમંત્રી સત્તાવાર મુલાકાતે બ્રુનેઈ પહોંચ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર આજે સત્તાવાર મુલાકાતે બંદર સેરી…

પોરબંદર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા 4 માંથી ત્રણ જવાનો લાપતા

પોરબંદરમાં મધદરિયે જહાજના રેસ્ક્યૂમાં ગયેલા ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું…

AAP નેતા ગોપાલ ઈટાલિયાએ પોલીસમાંથી રાજીનામું આપ્યું છતાં હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન અપાયું !

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા ફરી એકવાર ચર્ચા લઈને આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ ગૃહ મંત્રાલયના…

બહુચરાજી મંદિરમાં ભોજનમાં લાડુ ઉમેરી થાળીના રૂ.30 થી વધારીને રૂ.60 કરાયા

બહુચરાજી યાત્રાધામ માં ભોજન પ્રસાદના દરમાં વધારો કરવામાં આવ્યો છે પૂજન પ્રસાદમાં લાડુ ઉમેરી થાળીનો દર…

જામનગરમાં ચાલુ ફરજ દરમિયાન શિક્ષકનું હૃદય રોગના હુમલાથી મોત

જામનગર શહેરમાં ચાલુ ફરજ દરમિયાન શિક્ષકનું હૃદય રોગના હુમલાથી મોતની ઘટના સામે આવી છે. જામનગર જિલ્લા…

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત

ગુજરાતમાં હવે થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ યોજાવાની છે. તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા…

17 સપ્ટેમ્બરનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, બનાસકાંઠા અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરનાં રોજ જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે એવી માહિતી છે કે 16…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે, મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેનના રૂૂટનું ઉદ્ઘાટ કરશે

મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. આગામી 16-17 સપ્ટેમ્બરના…

નામિબિયામાં ભયંકર દુષ્કાળ : લોકો ભેંસ, હાથી હિપ્પોપોટેમસનું માંસ ખાવા મજબુર બન્યાં

આફ્રિકાના દેશ નામિબિયામાં આ દિવસોમાં લોકો ભૂખથી ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં દુષ્કાળના કારણે અનાજની અછત…

માધબી પુરી બુચ સેબીના અધ્યક્ષ હોવા છતાં ICICI બેંકમાંથી પગાર લે છે : કોંગ્રેસ

કોંગ્રેસે સેબીના વડા પર હુમલો કર્યો છે. સેબીના વડા માધવી પુરી બુચ સામેના હિંડનબર્ગ રિપોર્ટના આક્ષેપોના…