મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી…
Category: Trending News
1લી સપ્ટેમ્બરથી શાળા કોલેજો શરૂ થઈ રહેવાની શિક્ષા મંત્રીની જાહેરાત
કોરોનાની મહામારીના કારણે ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. શાળા-કોલેજો સદંતર બંધ રહેતા વિધાર્થીઓના ભાવિ ઉપર…
પોરબંદર ટ્રિપલ મર્ડરનું મોતનું કારણ ફ્રેન્ડશીપ રાખવાના મુદ્દે થઈ
ફોરેસ્ટ ખાતાના પોરબંદરના બીટગાર્ડ અને તેના પતિ સહિત 3 લોકોના હત્યા પ્રકરણમાં વાંકર્મી એવા લખમણ ઓડેદરાનું…
દેશમાં 6 જેટલા એરપોર્ટનું ખાનગી કરણ માટેનો પ્રસ્તાવ કેબીનેટમાં મોકલતા ઝડપી મોહર લાગે તેવી શક્યતા
કેન્દ્ર સરકારે એરપોર્ટ ઓથોરેટીના 12 એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ અમદાવાદ, મેંગ્લુ, તિરુવંતપુરમ,…
ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ ટ્રેન ની સુવિધા આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગણેશ ચુતુર્થીનો તહેવાર ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકો પોતાના વતનમાં પરિવાર સાથે મનાવી…
કાર્યકરોથી ભાજપ વટવૃક્ષ બન્યું છે, કાર્યકરોની દરેક સમસ્યા કમલમ ખાતે દરેક મંત્રીને સાંભળવી પડશે : સીઆર પાટિલ
ગુજરાતમાં ૨૫ વર્ષથી એકહથ્થુ શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા…
કોરોનાથી સાજા થયેલા દર્દીઓ ફરી હોસ્પિટલમાં દાખલ થતું હોવાનું તારણ
કોરોનાની મહામારીના કારણે સ્થિતિ વિકટ બનતી જાય છે. ત્યારે ચોમાસુ અને હવે પાણી જન્ય રોગોમાં ખાંસી,…
કોરોનાને કારણે GDP અર્થ તંત્ર પર ગંભીર અસર થવાના કુમાર મંગલમ બિરલાએ આપ્યા સંકેત
દુનીયામાં કોરોનાની મહામારીના કારણે અર્થતંત્ર હાલક-ડોલક થઈ ગયું છે, ત્યારે કોરોનાના કારણે દવાઉધોગ સિવાય અન્ય ધંધામાં…
કેન્દ્રિય ગૃહમંત્રીનું ઝડપભેર સ્વાસ્થ્ય સારું થાય તે બદલ હેમરાજ પાડલીયા ધ્વારા મહામૃત્યુંજય હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ થી બીજા જ દિવસે કોરોના નેગેટિવ આવ્યો
દેશના ગૃહમંત્રી અમીતશાહ ને કોરોના પોઝિટિવ આવતા તેમના અનુયાપીઓ અને સહાધ્યાયોમાં ભારે ચિંતા પેઠી હતી, ત્યારે…
સગીર યુવતીઓની લગ્નની ઉમર 18 વર્ષની જગ્યાએ 21 વર્ષ કરવામાં આવશે તેવી વાતના સંકેત PM મોદીએ આપ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા દેશમાં હિતલક્ષી અનેક નિર્ણયો લીધા છે. ત્યારે અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતા…
કોરોનાની મહામારીમાં N-95 માસ્ક ઉપર ભારતના આ શહેરમાં પ્રતિબંધ તથા દંડની જોગવાઈ?
દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે દેશમાં મોટાભાગના શહેરોમાં જાણે માસ્કની હાંટળીઓ…
કોરોનાની મહામારીના સંક્રમણના કારણે હજુ મંદિરો પુન: ખોલવા હિતાવહ નથી : ન્યાયાલય
મુંબઈની ઉચ્ચ ન્યાયાલય એ મહારસ્ટ્રમાં આવેલા મંદિરો આમ જનતા માટે ખોલવાના વચગાળાના આદેશ આપવાનો ઇનકાર કર્યો…
અમદાવાદમા 3 વ્હીલર કે બેટરીથી ચાલતા વાહન ચાલકોએ તેમનો આધારપૂરવો આપવો પડશે : કમિશ્નર
ગુજરાતનું શહેર અમદાવાદ ઘણા જ સમસ્યાઓથી સર્જાયેલું છે, ત્યારે અગાઉ બનેલા બનાવના કારણે પોલીસ અત્યારથી ચોકનની…
ગાંધીનગર મનપા દ્વારા 74 માં સ્વતંત્રતા પર્વ દિવસની દબદબાભેર થયેલી ઉજવણી
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આજરોજ 74 માં સ્વતંત્ર પર્વની ઉજવણી મેયર રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નાજાભાઇ…
ભાજપ, કોંગ્રેસ બાદ હવે અંડરકરંટ ‘આપ’ નો જોવા મળશે
દેશમાં સૌથી વધારે અને ખાસ ગુજરાતમાં જે રીતે શિક્ષણ મોંઘીદાટ થતું જાય છે અને રાજ્ય સરકારના…