આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આદિપુરુષ ફિલ્મને બેન કરવાની મુખ્યમંત્રીને અપીલ કરી

આદિપુરુષ ફિલ્મ સનાતન ધર્મ અને આપણી આસ્થા પર હુમલો છે, તો આ ફિલ્મને ગુજરાતમાં બેન કરવામાં…

ગુજરાતની સાચી અસ્મિતાના સ્થાપન માટે સૌ ગુજરાતીઓના સાથ, સમર્થન અને આશીર્વાદની અમારે જરૂર : શક્તિસિંહ ગોહિલ

પ્રમુખનું પદગ્રહણ કરતા પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં શક્તિસિંહ ગોહિલ સાથે કાર્યકરોએ હાજરી આપી હતી…

મસ્જિદ હટે એ પહેલાં રાજકારણ શરૂ….

જૂનાગઢમાં મસ્જિદને નોટિસ આપ્યા બાદ થયેલા ઘર્ષણની ઘટનાથી રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના કોર્પોરેટર અને મુસ્લિમ આગેવાન…

ભાજપનાં MLA બોલ્યા…સુરતમાં હપ્તાખોરીના ધંધા ખુબ વધી ગયા છે..

રાજ્યમાં સતત વધી રહેલી હપ્તાખોરીની ઘટનાઓ અંગે ખુદ ભાજપના જ ધારાસભ્યએ સરકાર સામે બાંયો ચઢાવી છે.…

મોદીજી અમેરિકા જઈ રહ્યા છો, અરે તમે મણિપુર જઈને બતાવો…કોણે કહ્યું આવું..

શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં એક જાહેર સભા દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા…

જીવતા પશુઓની નિકાસ પ્રથાની ટીકા અને તેને બંધ કરવાની માંગણી : ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ લાઈવસ્ટોક ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ બિલ – 2023 આશ્ચર્યજનક રીતે ઢોર…

ગુજરાતમાં સસ્તામાં સસ્તી વસ્તું ધરાવતા 250 જેટલા ગુજકોમાસોલ મોલ શરૂ કરાશે : ગુજકોમસોલના ટર્ન ઓવરમાં થયો વધારો : દિલીપ સંઘાણી

ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, ઉપપ્રમુખ બિપીન પટેલ અને દિનેશ સુથાર M.SC ( Agri) CEO પત્રકાર પરિષદમાં…

ગુજરાત  ઉપર ત્રાટકેલા ‘બિપરજોય વાવાઝોડા’ ને રાષ્ટ્રીય આપદા જાહેર કરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ સત્વરે પાલન કરવામાં આવેઃ કોંગ્રેસ

‘બિપરજોય વાવાઝોડા’ના અસરગ્રસ્ત કચ્છ વિસ્તારોની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા…

સાઇક્લોન કંઈ મનોરંજન કે કુતૂહલ નથી, સેલ્ફી લેવાથી દુર રહેજો : હર્ષ સંઘવી

બિપરજૉયના કારણે ગુજરાતમાં શરૂ થયેલી તારાજી વચ્ચે ગઈ કાલે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ દ્વારકામાં કહ્યું હતું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બદલશે કેબિનેટ તો ભાજપ સંગઠન બદલશે

આવતા મહિનાના પહેલા સપ્તાહમાં મોદી કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. ભાજપના એક મોટા નેતાએ આ અંગે…

અમદાવાદ શહેર અને જિલ્લાની કાલે તમામ શાળાઓ રહેશે બંધ : બિપરજોય વાવાઝોડા તેમજ ચોમાસા દરમ્યાન ઉદ્ભભવતી પરિસ્થિતિને પહોંચવા AMC દ્વારા કરાયેલ કામગીરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સી.આર ખરસાણ અમદાવાદ આવતીકાલે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં બંધ…

રથયાત્રા કાઢવા અનેક સમસ્યાઓથી રાજકારણ ઘેરાયું, મંડળ પણ અવઢવ જેવી સ્થિતિમાં

ગુજરાતનું કહેવાતું GJ- 18 શહેરમાં વર્ષોથી રથયાત્રા નીકળે છે, ત્યારે અનેક જગ્યાએ ચાલતું ખોદકામ, મેટ્રો ,ભુંગળા…

મહંમદપુરા ફલાયઓવર બ્રિજના કામમાં વિવાદીત મલ્ટી મીડીયા કન્સલટન્સીને બ્લેકલીસ્ટ કરો : શહેઝાદ ખાન

એ.એમ.સી.એ મલ્ટી મીડીયા કન્સલટન્સીને મ્યુનિ.કોર્પોના વધુ કામો આપ્યા અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન…

મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર વિકાસ અને દેશને આત્મ નિર્ભર બનાવવા માટે કામ કરી રહી છે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

અમદાવાદ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એક અખબારી યાદીમાં જણાવે છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના…

વાવાઝોડાની કુદરતી આફતમાંથી આપણું ગુજરાત સલામત રહે એવી ઈશ્વરને પ્રાર્થના : કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ બિપરજોય વાવાઝોડાની અસર અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને…