સુરત જેવી ઘટના માણસા તાલુકાના અમરાપુર ગામે લીંબોદરા ની દીકરી નું ગળું કાપી હત્યા કરવાના પ્રયાસ…

જયરાજસિંહ પરમાર સાથે NSUI અને યુથ કોંગ્રેસમાં 150 બીજા હોદ્દેદારો કાલે ભાજપનો ખેસ પહેરશે

અમદાવાદ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે આખરે જાહેરાત કરી દીધી છે કે, તે મંગળવારે બીજેપીમાં…

કૉંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ પરમારના મંગળવારે સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં સુપ્રભાતમ 

  ગાંધીનગર મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના…

કૉંગ્રેસના લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ સોમવારે સી.આર.પાટીલના વરદ હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે

કૉંગ્રેસના લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ પાર્ટીમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

*રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’ જાહેર…

આવનાર દિવસોમાં ગુજરાતમાં હેરિટેજ અને બોર્ડર ટુરિઝમના નવીન આયામો વિકસાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પ્રવાસન સ્થળો, યાત્રાધામોના વિકાસ તેમજ નવા પ્રવાસન આકર્ષણો ઉભા કરવાની જે…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોન અને પશ્ચિમમાં દબાણ –   બાંધકામો દુર કરાયા

અમદાવાદ વીરાટનગર વોર્ડમાં વિરાટનગર ચાર રસ્તા થી એસ.પી.ઓફીસ સર્કલ સુધીના મુખ્ય ટી.પી રસ્તા પરના ટ્રાફીકને અડચણરૂપ…

રાહુલ ગાંધી 22થી 25 ફેબ્રુ.નાં રોજ દ્વારકા ખાતે યોજાનારી ચિંતન શિબિરમાં ભાગ લેશે

  અમદાવાદ રાજકીય સૂત્રો દ્વારા માહિતી મળી છે કે રાહુલ ગાંધી આગામી 22થી 25 ફેબ્રુઆરીના રોજ…

કોંગ્રેસે વિધાનસભામાં ઉપનેતા તરીકે ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત દંડક, ઉપદંડક, પ્રવકતા, અને ખજાનચીના નામ જાહેર કર્યા

અમદાવાદનાં દાણીલીમડા ધારાસભ્ય શૈલેષ પરમાર અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ હરકતમાં આવી ગઇ છે.ગુજરાત…

વિપક્ષ બજેટ : AMC કોંગ્રેસે રૂા. ૨૭૫.૩૭ કરોડના વિકાસ કાર્યો સહિત રૂા. ૩૩૪ કરોડના સુધારા સાથે કુલ રૂા.૯૧૪૧ કરોડનું બજેટ મૂક્યું

અમદાવાદ આજે Amc વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે પત્રકાર પરિષદ યોજી રૂ. 275.37 કરોડના વિકાસના કાર્યો…

ABG શીપયાર્ડના 22842 કરોડના કૌભાંડ મુદ્દે શક્તિસિંહ ગોહિલના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર 

AICC ના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ …………………. આ કેસની ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો આ…

કોંગ્રેસ પક્ષ મહાજન સંપર્ક અભિયાન તથા સભ્ય નોંધણી ઝુંબેશ માટે તા. ૧૪ ફેબ્રુ.થી ૫ માર્ચ દરમ્યાન કાર્યક્રમ યોજશે

અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ અમિત ચાવડાએ…

પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નોન એફ.આર.સી. કોર્ષમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે ઃ પ્રદિપભાઇ પરમાર

રાજ્યભરમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નોન એફ.આર.સી. કોર્ષમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવાનો રાજ્ય સરકાર દ્વારા…

GJ-18 મનપાના બસ સ્ટેન્ડના નામકરણમાં ભારે ડખખા, વિધાનસભાના બસ સ્ટેન્ડમાં કોણે ગ્રાન્ટ ફાળવી તે નામના કુંચડા ફર્યા

GJ-18 મનપા દ્વારા ગત વર્ષે બસ સ્ટેન્ડો બનાવવામાં આવ્યા હતા, ત્યારે આ બસ સ્ટેન્ડો પોઇન્ટ નું…

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનો પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે નવસારીથી “મહેસૂલી મેળા”નો શુભારંભ કરાવતા રાજેન્દ્ર ત્રિવેદી

નવસારી કલેકટર કચેરી ખાતે મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં ગુજરાત રાજયનો પ્રથમ મેહસૂલી મેળાનો શુભારંભ કરાવ્યો…