મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ૩ મહાનગરોના વિકાસ કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી ક્ષેત્રો સહિતના વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી…

સામાન્ય માનવીને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોચાડવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિબદ્ધતા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-પ્રજાજનોની વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણ તેમજ સામાન્ય માનવીને ઘર આંગણે જ વિવિધ…

જાહેર રોડ, રસ્તા પર લારીઓ, ગલ્લા, વાહનોમાં દુકાનો એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબીંગ છે: રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાતમાં લારીગલ્લા, અને વાહનોમાં દુકાનો, ગલ્લા બનાવીને જાહેર રસ્તાઓ બ્લોક કરી દેવા અને જાહેર રસ્તાઓ ઉપર…

ભારત દેશના નાગરિકોને હિન્દુ ધર્મ અને હિંદુત્વ શું છે તેના માટે કોઈના પુરાવાની જરૂર નથી : જીતુ વાઘાણી

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના નેતા શ્રી રાહુલ ગાંધીની સલમાન ખુર્શીદની બુકના આધારે હિંદુ ધર્મ…

“નિરામય ગુજરાત”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર શુક્રવારે નિરામય દિવસ રાજ્યના CHC PHC અને આરોગ્ય…

ગુજરાતે સર્વગ્રાહી વિકાસના શ્રેષ્ઠ પરિણામો હાંસલ કર્યા છે – રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત રાષ્ટ્રપતિ ભવન દ્વારા આયોજિત ગવર્નર્સ કોન્ફરન્સ-2021 માં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ ગુજરાત…

મુખ્યમંત્રીશ્રીના હસ્તે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ”ના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો સહિત સાધન સહાય કિટ્સનું વિતરણ

            મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજપીપલામાં નર્મદા જિલ્લા પ્રશાસનના જનસેવા અભિગમ…

રાજય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ  આ ભગિરથ કાર્યમાં જનતાનો સહયોગ અત્યંત અનિવાર્યઃ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માગદર્શન હેઠળ રાજય સરકાર…

આથી ઇ- સરકાર એપ્લિકેશન નો પ્રારંભ

ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે રાજ્યની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા આજથી “ઇ-સરકાર” એપ્લિકેશન…

માન. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી એ આજરોજ સર્કિટ હાઉસ, ભાવનગર ખાતે વૃક્ષારોપણ કર્યું.

  ભારતના મહામહિમ માન. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી તથા ગુજરાતના માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને…

માન. રાષ્ટ્રપતિશ્રીને ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર વિદાય આપવામાં આવી

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ માન. શ્રી રામનાથ કોવિંદજી આજે ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસ બાદ સપરિવાર દિલ્હી…

પ્રજાના ટેક્સના પૈસાનો બચાવ સાથે મેયર,ડે. મેયર,ચેરમેન કાર્યક્રમમાં એકજ ગાડી માં

GJ-18 મનપા ખાતે ભાજપનો 41 સીટ સાથે ઝળહળતો વિજય મળ્યો છે. ત્યારે પ્રજા જે ટેક્સ ભરી…

ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત ‘ચિત્રકૂટ ધામ’ની મુલાકાત લેતાં રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ આજે ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત પ્રસિધ્ધ રામાયણી મોરારી બાપુના આશ્રમ ‘ચિત્રકુટધામ’ની મુલાકાત લીધી…

કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નિમણૂક

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટાયેલા કાઉન્સિલર અંકિત બારોટને કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોંગ્રેસ…

જીતુભાઈ વાઘાણી એ કેબિનેટ મંત્રી મંડળની બેઠક અંગેની જાણકારી મિડીયા સમક્ષ રજુ કરી

આજરોજ તારીખ 27 10 21ના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રી મંડળની…