Gj 18 જિલ્લાના તલાટી, મંત્રીઓ પડતર પ્રશ્નો સંદર્ભે વોટસએપ ગ્રુપમાંથી રીમુવ

આથી ગાંધીનગર જિલ્લાના તમામ તલાટી મંત્રીઓને જણાવવાનું કે તલાટી મંત્રી ઓના પડતર પ્રશ્નો બાબતે આજે મા.…

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં અન્ય રાજયોનાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજરોજ ભૂપેન્દ્ર પટેલ દ્વારા શપથગ્રહણ કર્યા હતાં.…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના રાજીનામાં પાછળ સંગઠનમાં મતભેદો અને વોટબેંકની રાજનીતિ જવાબદાર હોવાની ચર્ચા

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી નેતૃત્વ પરિવર્તનના મુદ્દે અનેક અટકળો ચાલી રહી હતી.સોશિયલ મીડિયામાં પણ આ…

હું અને ભુપેન્દ્ર મિત્રો છીએ હું નારાજ નથી;નીતિન પટેલ

ગઈકાલની મોટી જાહેરાત બાદ નારાજગી ના હોવાની વાત કરીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર…

નીતિનભાઈ જેવા અનુભવી નેતાને ચીફ મિનિસ્ટર કેમ ન બનાવ્યા : ઇશુદાન ગઢવી 

                    ભુપેન્દ્રભાઈ પટેલ ખાલી નામના સી.એમ. હશે…

GJ -18 કોબા ખાતે આપ પાર્ટીના પ્રચારમાં ઇશુદાન, વિજય સુવાળા પ્રચારમાં ઉતર્યા

GJ -18 ખાતે મહાનગરપાલીકાની ચૂંટણીના બ્યુંગલો વાંગવા માંડ્યા છે. ત્યારે હજુ પ્રચારમાં ક્યાં તેજી જાેવાતી નથી,…

પીએમ મોદીના હસ્તે સરદારધામ ફેઝ-૨નું ઇ-લોકાર્પણ

    અમદાવાદ પાસે સરદારધામ ફેઝ-૨નું રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ભવનનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર…

વિજય રૂપાણી ના રાજીનામા બાદ ગુજરાતના નવા સીએમ મનસુખ માંડવીયા બને તેવી પૂરેપૂરી શક્યતા

          ખોડલ ધામ ખાતે પણ પાટીદારોએ પોતાનો નેતા આગામી સીએમ હોવો જોઈએ…

માનવમિત્ર બ્રેકિંગન્યુઝ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ અત્યારે આપ્યું રાજીનામું અચાનક રાજીનામું આપતા ઘણીજ અટકળો તેજ થઈ, વિધાનસભાની…

રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં ૧૧ % નો વધારો કરી ૨૮ % ના ધોરણે ચુકવાશે : : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, ભારત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે …

ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી હબ – કેપિટલ બન્યુ છે- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું છે કે ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી,ડાયમંડ અને ટેકસટાઇલ હબ…

પાટનગર ગાંધીનગરના ટાઉનહોલનું રૂ. ૧૭.૨૧ કરોડના ખર્ચે રીનોવેશન કરાશે; નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં માળખાકીય સવલતોનો વધારો કરીને દેશનું…

રાજ્યની મહાનગરપાલિકા,નગરપાલિકાની ચૂંટણી જાહેર કરતું ચૂંટણી પંચ વાંચો વિગતવાર

GJ-18 GMC ઓખા – થરા -ભાણવડ ની ચૂંટણી ટુકા દિવસમાં જાહેર થાય તેવી શક્યતા

              GJ-18 મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થગિત રહેલી ચૂંટણી અને ઓખા, થરા,…

હવે વિદેશમાં વસતા ગુજરાતી દાતાઓ વધુ વતનપ્રેમ છલકાવી શકશે, રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય

                 મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ના અધ્યક્ષ સ્થાને…