ગુજરાતના મુખ્યમંત્રી હજુ હમણાં કોરોનાથી પ્રભાવિત થઈને હોસ્પિટલમાંથી રજા મળી છે. ત્યારે સતત 24 કલાકમાંથી 3…
Category: Politics
PM મોદીએ કિસાન સમ્માન નીધી યોજના અંતર્ગત કોરોના વિશે શું કહ્યું ? વાંચો
કોરોના વાયરસને કારણે દેશભરમાં અફરાતફરી સર્જાઈ છે. દરરોજ લાખો લોકો કોરોનાથી સંક્રમિત થાય છે. જ્યારે આ…
કોરોનાની મહામારી માં સંક્રમણ અનુભવતા વેપારીઓને 1 વર્ષ સુધી પેનલ્ટી વ્યાજમાંથી માફી આપવા CMને રજૂઆત
કોરોના મહામારી અને લોકડાઉનના કારણે વેપાર –…
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી શનિવારે બનાસકાંઠા અને રવિવારે ભાવનગર ની રૂબરૂ મુલાકાત લેશે
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ ની પ્રવર્તમાન સ્થિતિ માં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ અને રાજયના…
આવતીકાલે તા.15 મેના રોજ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે તા.15 મે 2021ના રોજ સવારે પાલનપુર…
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ…
ભાજપ ના પૂર્વધારાસભ્ય એ જીવદયા એવા અબોલજીવ માટે સ્વયંમ પોતે મેદાને ઉતાર્યા.
ગુજરાતમાં મહેન્દ્ર શરૂ નું નામ ધારાસભ્ય તરીકે ખુબ જ જાણીતું છે . આ ધારાસભ્ય પોતે MLA…
રાજ્યના ખેડૂતો અને પશુપાલકો માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલની મહત્વની જાહેરાત
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, આગામી ઉનાળાની…
કોરોનાની ત્રીજી લહેર જો આવે તો ગુજરાતના ગામડા-તાલુકા વધુ સજ્જ અને સક્ષમ હશે અને પૂરી તૈયારી સાથે તેનો મુકાબલો કરી શકશે; મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણનો ફેલાવો વધે…
ગુજરાતના તબીબી શિક્ષકો, ડોક્ટર્સની (રાજકીય હાથોની ડોર બનતું એસોશિએશન) હડતાલના મુદ્દે રાજકારણ ગરમાયું…
ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારીના કારણો સરકાર એક થીંગડું સાંધવા જાય તો ત્રણ તુટે તેવો ઘાટ છે.…
ભાજપના આ એમ.એલ.એ એ કોરોના ના દર્દીઓ તથા સગા માટે સહાયરૂપ બન્યા
કોરોનાની મહામારી માં ઘણા જ સાંસદો ધારાસભ્યો નેતાઓ ફોન ઉપાડતા નથી ગાયબ થઇ ગયા છે તે…
કોરોનાની મહામારીમાં ઉકાળો, અજમાની પોટલી, ઘરોમાં સેનેટાઇઝર, વૃક્ષારોપણ સાથે છાયા ત્રિવેદીની અનોખી પહેલ
ગુજરાતમાં કોરોનાની મહામારીના લીધે દવાખાના, હોસ્પીટલો હાઉસફુલ તથા દરેક જગ્યાએ અંધાધૂંધ ફેલાઇ છે. ગુજરાતમાં કોરોનાની મહામારીના…
ડબલ 108 થી પ્રચલિત ભામાશાની ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચામાં ઉપપ્રમુખ તરીકે નિમણુંક
ભાજપ કમલમ દ્વારા આજરોજ ભાજપ પ્રદેશ દ્વારા પૂર્વ ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘરની ગુજરાત પ્રદેશ બક્ષીપંચ…
ગુજરાતના આ મહિલાના પુત્રએ કોરોનામાં દર્દીઓ માટે સહાનીય કામગીરી કરી
રાજ્યમાં કોરોનાાા સ્ફોટક સ્થિતિ સર્જાઇ છે. ત્યારે મોટાભાગના ધારાસભ્યો તેમના પુત્રો ફોન પણ ઉપાડતા નથી, ત્યારે…
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પ્રથમવાર સંચાલનમાં મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૧ બસોનું મુસાફરોની સેવામાં E-લોકાર્પણ કર્યુ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના મુસાફરોની યાતાયાત સેવામાં પ્રથમવાર મુકાઇ રહેલી BS-6…