ભ્રષ્ટાચારીઓ અને પરિવારવાદીઓએ તેમની જમાતનું નામ બદલી નાખ્યુ છે પણ ચહેરા એજ જૂના છે : વડાપ્રધાન મોદી

રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે ગુજરાતની મુલાકાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય…

વડોદરામાં માથાભારે તત્વોએ ભાજપના કાર્યકરની કરી હત્યા

વડોદરામાં માથાભારે તત્વોને છૂટો દોર મળી ગયો હોય તેમ તેઓ વર્તી રહ્યા છે અને તેમના પર…

મધ્યઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ પરના દબાણો હટાવી દંડ પેટે રૂ. 44,500 વસૂલ કરાયા

અમદાવાદ ડે.મ્યુની. કમીશનર મધ્ય ઝોનની સીધી રાહબરી હેઠળ મધ્યઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર…

માફી માગો નહીતર 5 કરોડનો માનહાનીનો દાવો કરીશ : ધારાસભ્ય ગેનીબેન ઠાકોર

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના કથિત ભાઈ થોડા દિવસ પહેલા દારૂ સાથે ઝડપાયાનો મામલો સામે આવ્યો હતો.…

મધ્યઝોનમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરી ૩૩,૫૦૦ દંડ વસૂલાયો

અમદાવાદ ડે.મ્યુની. કમીશનર(મધ્ય ઝોન)ની સીધી રાહબરી હેઠળ મધ્યઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ…

AMC દ્વારા જાહેર માર્ગો પર ગંદકી કરતાં 21 એકમોને નોટિસ આપી 22,200 રૂપિયાનો દંડ વસૂલ કરાયો

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડે.મ્યુનીસીપલ કમિશનરની રાહબરી હેઠળ પેપર…

ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પીજૂષ કાંતિ બિશ્વાસે પદ અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું

ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પીજૂષ કાંતિ બિશ્વાસે મંગળવારે તેમના પદ અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું…

27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને આપશે મોટી સૌગાત : સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના બે પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે

95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ અને લગભગ 98 હજાર લોકોને પીવા માટે હવે મળશે નર્મદાના…

રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત

રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈએ આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે…

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત શુક્રવાર તા. ૨૮મી જુલાઈએ યોજાશે

અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮-૩૦થી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે ગાંધીનગર મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ ખાતે તા.૨૭મી જુલાઈના રોજ રાજયના પ્રથમ ગ્રીન ફિલ્ડ હિરાસર એરપોર્ટ ઉપરાંત ફ્લાય ઓવર બ્રીજ, સૌની યોજના જેવા વિવિધ વિકાસકામોના લોકાર્પણ કરશે :  ઋષિકેશ પટેલ

મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાશે ગાંધીનગર પ્રવકતા મંત્રી …

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલને આંખના ઓપરેશન બાદ ૧૨ દર્દીઓના અંધાપાની ઘટના : મેડીકલ કોલેજના સંચાલકો સામે કેમ ત્વરીત પગલા ન ભર્યા ? આઠ-આઠ મહિના સુધી કેમ અહેવાલ દબાવી દીધો ? : કોંગ્રેસ કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલની…

AMC દ્વારા શાહવાડી ગામમાં હાઈવેથી ટોરેન્ટ પાવર – જોગણીમાતાના મંદીરથી વિશ્વભારતી સ્કૂલ સુધીના માર્ગને “સ્વ. જગાભાઈ કરમણભાઈ ભરવાડ માર્ગ” નામાભિધાન કરાયું

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનનાં લાંભા વોર્ડમાં શાહવાડી ગામમાં હાઈવેથી ટોરેન્ટ પાવર – જોગણીમાતાના…

રીવરફ્રન્ટની સાફસફાઇ માટે ૪ સ્કીમર મશીન રોજના રૂા.૪૮૦૦૦ ના ખર્ચે ભાડે લીધેલ હોવા છતાં રીવરફ્રન્ટ પર ગંદકીનુ સામ્રાજ્ય કેમ ? : શેહજાદ ખાન પઠાણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શેહજાદ ખાન પઠાણ અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા…

રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કાલે ગાંધીનગરમાં સેમીકોન ઇન્ડિયા 2023 પ્રદર્શનનું ઉદઘાટન કરાશે

અગ્રણી 80 સેમીકન્ડક્ટર કંપનીઓ દ્વારા તેમની નવીનતાઓ પ્રદર્શિત કરવા માટે 150 સ્ટોલ ગાંધીનગર આવતીકાલે ગાંધીનગર ખાતે…