અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮-૩૦થી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ…
Category: Politics
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ ખાતે તા.૨૭મી જુલાઈના રોજ રાજયના પ્રથમ ગ્રીન ફિલ્ડ હિરાસર એરપોર્ટ ઉપરાંત ફ્લાય ઓવર બ્રીજ, સૌની યોજના જેવા વિવિધ વિકાસકામોના લોકાર્પણ કરશે : ઋષિકેશ પટેલ
મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાશે ગાંધીનગર પ્રવકતા મંત્રી …
શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલને આંખના ઓપરેશન બાદ ૧૨ દર્દીઓના અંધાપાની ઘટના : મેડીકલ કોલેજના સંચાલકો સામે કેમ ત્વરીત પગલા ન ભર્યા ? આઠ-આઠ મહિના સુધી કેમ અહેવાલ દબાવી દીધો ? : કોંગ્રેસ કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલની…
AMC દ્વારા શાહવાડી ગામમાં હાઈવેથી ટોરેન્ટ પાવર – જોગણીમાતાના મંદીરથી વિશ્વભારતી સ્કૂલ સુધીના માર્ગને “સ્વ. જગાભાઈ કરમણભાઈ ભરવાડ માર્ગ” નામાભિધાન કરાયું
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનનાં લાંભા વોર્ડમાં શાહવાડી ગામમાં હાઈવેથી ટોરેન્ટ પાવર – જોગણીમાતાના…
રીવરફ્રન્ટની સાફસફાઇ માટે ૪ સ્કીમર મશીન રોજના રૂા.૪૮૦૦૦ ના ખર્ચે ભાડે લીધેલ હોવા છતાં રીવરફ્રન્ટ પર ગંદકીનુ સામ્રાજ્ય કેમ ? : શેહજાદ ખાન પઠાણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શેહજાદ ખાન પઠાણ અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા…
રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કાલે ગાંધીનગરમાં સેમીકોન ઇન્ડિયા 2023 પ્રદર્શનનું ઉદઘાટન કરાશે
અગ્રણી 80 સેમીકન્ડક્ટર કંપનીઓ દ્વારા તેમની નવીનતાઓ પ્રદર્શિત કરવા માટે 150 સ્ટોલ ગાંધીનગર આવતીકાલે ગાંધીનગર ખાતે…
છેલ્લા ૨૮ વર્ષમાં ઘેડ વિસ્તારમાં નક્કર કામગીરી ન થવાને કારણે લોકો પૂર જેવી પરિસ્થિતિથી હાલાકીનો સામનો ભોગવી રહ્યાં છે : અર્જુન મોઢવાડીયા
ઘેડમાથી પસાર થતી કેનાલ અને તળાવો ઊંડા કરવા, રાહતદરે પશુપાલકોને સૂકો ઘાસચારો આપવા,પુનઃ વાવેતર માટે…
બીપરજોય વાવાઝોડા દરમ્યાન અપૂરતી સહાય મળ્યાની ફરિયાદને લઈ શક્તિસિંહ ગોહીલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
સાંસદ રાજ્યસભા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ ,એ.આઈ.સી.સીના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અમદાવાદ સાંસદ રાજ્યસભા, ગુજરાત…
ખુદ “શ્રીહરિ” મહિલાઓની વ્હારે આવ્યાં……..આપ્યાં ટામેટા…..
બીઆરએસના કાર્યકારી પ્રમુખ અને મંત્રી કેટી રામારાવના 47મા જન્મદિવસ નિમિત્તે બીઆરએસ નેતા રાજનલા શ્રીહરિએ લોકોને ટામેટાંનું…
ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા ૨૯ નોટીસો ઇશ્યુ કરી, ૧૪ કિ.ગ્રા. પ્લસ્ટીકનો જથ્થો જપ્ત કરી, રૂા. ૪૦,૫૫૮ દંડ વસૂલ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ બોડકદેવમાં આવેલ અમર પાન પાર્લર સીલ અમદાવાદ ઉત્તર પશ્ચિમ ઝોન…
ધંધુકા રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજનું કામ કોન્ટ્રાક્ટ મુજબ 11 માસની જગ્યાએ ચાર વર્ષ થવા છતાં હજુ સુધી પૂર્ણ થયું નથી : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ઓવરબ્રીજનું કામ આશિષ બ્રિજ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડને…
2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ભૂપેન્દ્ર પટેલ સરકારે PM મોદીના સપનાને કરી દીધું પૂર્ણ
પાણીના સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્નના ભાગરૂપે, એપ્રિલ 2022ના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં ઓવરસ્પીડિંગ અકસ્માતથી ૨૬,૫૫૩ મૃત્યુ : ગુજરાતમાં અકસ્માતમાં મૃત્યુના આંકમાં સુરત શહેર મોખરે
ગુજરાતના ચાર મહાનગરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં ૧૮,૨૮૭ મૃત્યુ : એનસીઆરબી મુજબ ત્રણ વર્ષ માં સુરતમાં અકસ્માતમાં…
પશ્ચિમ બંગાળમાંથી પણ મણિપુર જેવી એક શરમજનક ઘટના..ગ્રામ પંચાયતની ચૂંટણીની મહિલા ઉમેદવારને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ તેને નિર્વસ્ત્ર કરીને આખા ગામમાં ફેરવી
પશ્ચિમ બંગાળમાંથી પણ મણિપુર જેવી એક શરમજનક ઘટના સામે આવી છે. હવે પશ્ચિમ બંગાળના હાવડામાં પણ…
ઇસ્કોન અકસ્માતમાં લાગવગ કે વગદાર વ્યક્તિના દબાણમાં આવ્યા વગર ઠોસ કાર્યવાહી થવી જોઈએ: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અમદાવાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન…