ઈસનપુરના વારાહી મંદિર ચોરી કેસમાં બેની ધરપકડ, મુદ્દામાલ રિકવર કરાયો

  ઈસનપુરના વારાહી માતાના મંદિરમાં બે તસ્કર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને માતાજીની ચાંદીનું છત્ર સહિત કુલ રૂ.1.79…

હાટકેશ્વર બ્રિજ બનાવવા 40 કરોડનો ખર્ચનાર મ્યુનિ.ને ભંગારમાંથી ફક્ત ચાર કરોડ મળશે

  વડોદરા પાસે મહિસાગર નદી ઉપરનાં જર્જરિત ગંભીરા બ્રિજનો એક સ્પાન તૂટી પડતાં ૧૭ વ્યક્તિનાં વ્યક્તિનાં…

અમદાવાદ શહેરનાં 15 વર્ષથી જૂના બ્રિજનું પ્રાયોરિટીમાં ચેકિંગ કરાવી જરૂરી સમારકામ કરાવાશે

    વડોદરા નજીક મહિસાગર નદી ઉપરનાં ગંભીરા બ્રિજનો એક સ્પાન તૂટી પડવાની દુર્ઘટનાને ગંભીરતાથી લઇ…

વટવા ખાતેથી 58 કિલો ગાંજા સાથે ઝડપાયેલા 3ને 12-12 વર્ષની કેદ, 1-1 લાખ દંડની સજા ફટકારી જેલ હવાલે કર્યા

      વર્ષ 2020માં વટવા ખાતેથી 58 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણ આરોપીને સેશન્સ…

મોરબીમાં ગોપાલ ઈટાલિયા જીતે તો રૂ.2 કરોડ આપીશ : ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો ખુલ્લો પડકાર

    મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જનઆંદોલન દરમિયાન તાજેતરમાં યોજાયેલી વિસાવદરની પેટાચૂંટણીમાં વિજેતા થયેલા ગોપાલ…

ખોટો આદેશ કર્યો હોવાથી જજની સામે શિસ્તભંગની કાર્યવાહી નહીં : ગુજરાત હાઈકોર્ટ

    માત્ર કોઈ ‘ખોટો આદેશ’ કર્યો હોવાથી કોઈ જજ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી શકાય નહીં…

સુરતના ૧૦૦૦ કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડની તપાસમાં IT વિભાગની એન્ટ્રી

  સુરતના એક બિલ્ડરની ઓફિસમાં રાઉન્ડ ધી ક્લોક ડબ્બા ટ્રેડિંગ અને તમામ પ્રકારની ગેમ પરના સટ્ટાના…

ધાર્મિક પ્રવાસનને વધુને વધુ વેગ મળશે: શ્રાવણમાં દરરોજ અમદાવાદથી એક ST વોલ્વો સોમનાથ દર્શને ઉપડશે

    પ્રવાસન વિભાગ તરફથી કરવામાં આવેલા વિવિધ આયોજન પૈકી કેટલાક સમયથી ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધુને…

મચ્છરના લારવા મળતાં 5 બાંધકામ સાઇટને દંડ, 10 એકમોને નોટિસ અપાઈ

    મનપા વિસ્તારની બાંધકામ સાઇટમાં હવે પછી મચ્છરના લારવા મળી આવશે તો સીલ મારવાની અને…

ગોંડલમાં વીજકરંટથી બેનાં મોત, રિપેરિંગ કામ દરમિયાન બે કર્મચારીના જીવ ગયા, સુરક્ષા વ્યવસ્થા પર સવાલો

    ગોંડલમાં વીજકરંટથી બેનાં મોત: PGVCLના રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજપ્રવાહ ચાલુ થઈ જતાં બે…

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત

  સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયાં છે. રૂમમાં જનરેટર ચાલુ…

ગામડાના લોકો પર ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી મહેરબાન, ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા વધુ ₹50,000ની સહાય જાહેર કરી

  ગામડાના લોકો પર ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી થઈ મહેરબાન, વધુ ₹50,000ની સહાય જાહેર કરી  …

ગુજરાતના રાજકારણમાં જોરદાર ગરમાવો, ઈટાલિયાએ સ્વીકારે ભાજપના ધારાસભ્યની રાજીનામાની ચેલેન્જ

  BJP Gujarat Vs AAP : મોરબીમાં વરસાદના લીધે ઉભી થયેલ પરિસ્થિતિ બાદ હાથ ધરાયેલ કામગીરીનું…

અમદાવાદ વિમાન દુર્ઘટના: 2 દિવસ બાદ તપાસ રિપોર્ટ જાહેર થશે:30 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો નિયમ છે; 12 જૂને થયેલા અકસ્માતમાં 270 લોકોના મોત થયા હતા

  અમદાવાદ વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ 2 દિવસ પછી જાહેર કરવામાં આવશે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો…

ઝાંકના વિદ્યાર્થીઓની ભેદી બીમારીની ઘટનામાં ફૂડનો રિપોર્ટ નોર્મલ આવ્યો

    જિલ્લાના ઝાંકની જે.એમ.દેસાઇ વિદ્યાલયના 122 બાળકોની આંખમાં ભેદી બીમારીને પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ…