અમદાવાદમાં ACBએ 20 લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત 3 ઝડપી લીધા

લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. હવે એસીબીએ છટકું ગોઠવીને અમદાવાદના નરોડામાં મામલતદાર…

18 વર્ષીય યુવકનું ઇન્જેક્શનના ઓવરડોઝથી મોત

અમદાવાદ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા ઘોડાસર તળાવ પાસે ગત શુક્રવારે એક વિદ્યાર્થીની લાશ મળી હતી. આ…

ઊંઝા એપીએમસી ને બિન હરીફ કરવામાં ભાજપ નિષ્ફળ નિવડયું

ઊંઝા એપીએમસી ને બિન હરીફ કરવામાં ભાજપ નિષ્ફળ નિવડયું છે ત્યારે હવે એશિયાની સૌથી મોટી આ…

ભાજપના મંડલ પ્રમુખોની 25 ડિસેમ્બર સુધીમાં નિમણૂકો થઇ જશે

ગુજરાત ભાજપના મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામા આવ્યા બાદ ભાજપના પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડે…

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર દાદાનો મોટો નિર્ણય

  ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની કમાન મજબૂત બનાવવાનું શરૂ કર્યું…

1 લીટર કેમિકલથી કેવી રીતે બને છે 500 લીટર નકલી દૂધ? પીતા પહેલા 3 ટેસ્ટ કરજો

આયુર્વેદમાં દૂધને અમૃત માનવામાં આવે છે. આપણા વડીલો પણ કહે છે કે, દૂધ અને ધીના સેવનથી…

પ્રાંતિજ ખાતે તસ્કરોએ બે મકાન અને એક મંદિરને નિશાન બનાવ્યું

– એક મકાન માલિક સારીના લગ્ન મા ગયા ને બીજા મકાન માલિક ગાંધીનગર ખાતે ગયા ને…

આગામી સ્માર્ટ મીટર પર 2% છૂટ આપવાના નિર્ણયની જાહેરાત થઈ શકે!

આગામી બજેટ સત્રમાં સ્માર્ટ મીટર લગાવી વીજ સ્માર્ટ મીટર પર 2% છૂટ આપવાના નિર્ણયની જાહેરાત થઈ…

ગુજરાત ACBએ રાજપીપળાના ડેપ્યુટી કલેક્ટર સહિત 4 સામે FIR દાખલ કરી

રાજપીપળા ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રાજપીપળાના સસ્પેન્ડેડ ડેપ્યુટી કલેક્ટર વિજય ચૌહાણ, અન્ય વ્યક્તિઓ ચેલારામ…

ગાંધીનગરના અડાલજ-મહેસાણા હાઇવે પર વોલ્વો બસ સળગીને ખાખ

ગાંધીનગર, ગાંધીનગરના અડાલજ મહેસાણા હાઇવે રોડ પર જીએસઆરટીસીની ધાનેરાથી અમદાવાદ રૂટની વોલ્વો બસમાં અચાનક શોર્ટ સર્કિટનાં…

માલિકે લાફો મારતા રસોઇયાનું મોત

બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમયરીતે મોત ન થયું છે. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુ કતરી…

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે હવે એક સાથે 9 પરિક્ષાઓની તારીખ જાહેર થઈ

GPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આગામી સમયમાં યોજનારી GPSCની…

વકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનો

વકફ બોર્ડના તત્કાલીન CEO એમ. એચ. ખુમાર વતી તેમના મળતિયાએ રૂ. 2 કરોડથી વધુની લાંચ માગવાનો…

ગુફામાંથી 73 લાશો મળતાં હડકંપ મચ્યો

ભગવાન બુદ્ધ તેમની હયાતીમાં મૃત્યુ ધ્યાનનો એક અદ્દભુત પ્રયોગ કર્યો હતો જેમાં ભિક્ષુ થનાર લોકોના મનમાંથી…

ગૃહમંત્રીના કાર્યાલયે અરજદારોની સંખ્યા તોતિંગ વધી, સ્વર્ણિમ સંકુલ ૨ ખાતે સૌથી વધારે ભીડભંજન ગૃહમંત્રીને ત્યાં જોવા મળી

ગાંધીનગર રાજ્યમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે ઊમદા હેતુથી ગૃહમંત્રી પણ હવે પાવરફુલ અને કડક બની…