આનંદીબેન અને રૂપાણીએ પણ આ મહિનામાં ખુરશી છોડી હતી, કયા સમયે કોની વિકેટ પડશે ?, નેતાઓમાં ફફડાટ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર આંતરિક સ્તરે ટાંટિયાખેંચમાં રાજકારણ ગરમાયું છે. ભ્રષ્ટાચાર પર પીએમ નરેન્દ્ર મોદીની ઝીરો…

પ્રદિપસિંહ વાઘેલા કમલમ પહોંચ્યા..

ગાંધીનગરમાં ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા કમલમ પહોંચ્યા છે. મહામંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત…

મિશન ઇન્દ્રધનુષ 5.0નો શુભારંભ કરાવતા ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મિશન ઇન્દ્રધનુષના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો…

વડોદરામાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં PM મોદીના ચિત્રને લઈ વિવાદ સર્જાયો

વડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ફરી એક વખત વિવાદમાં આવી છે. અહીં મોદી@20 વિષય પર પેઇન્ટિંગ એક્ઝિબિશનનું…

તમારો દિકરો રાજકારણમાં જશે તો હિંદુસ્તાનનો હૃદય સમ્રાટ બનશે

1962-63ના અરસામાં એક રસપ્રદ ઘટના બની હતી. વડનગરમાં હંમેશાં કોઈ સાધુ સંતોની અવરજવર રહેતી હતી. ગામમાં…

દીપડાઓની વસતીમાં આશ્ચર્યજનક વધારો

ગુજરાતમાં દીપડાની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આ સંખ્યા માનવ વસતીવાળા વિસ્તારોમાં ચિંતા ઉભી…

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી…

ગુજરાત યુનિવર્સિટીમાંથી NSUIના કાર્યકરોએ ગાંજાના છોડ પકડી પાડ્યા

ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટની…

આપના બાળકને બહારનું ખવડાવવા પહેલા સતર્ક થઈ જજો, જુઓ પડીકા માંથી શું નીકળ્યું ?…

આપના બાળકને બહારનું ખવડાવવા પહેલા સતર્ક થઈ જજો. જુનાગઢ માંગરોળ તાલુકાનાં સરમા ગામે ગોપાલ નમકીનમાં અખાધ્ય…

અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે યોજાયેલ કાર્યશિબિરમાં ભાજપમાં પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહે હાજરી આપી

ભાજપની કાર્યશિબિરમાં પ્રદિપસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે યોજાયેલ કાર્યશિબિરમાં ભાજપમાં પૂર્વ મહામંત્રી…

ગુજરાતના 21 રેલ્વે સ્ટેશનોના પુનઃ નિર્માણનાં પ્રારંભ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા

PM મોદીએ નવી દિલ્હીથી અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે ગુજરાતના 21 સહિત દેશના 508 રેલ્વે સ્ટેશનોના…

બનાસકાંઠામાં 4.6 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

વહેલી સવારે ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.…

વડોદરામાં મોબાઈલની લતમાં 13 વર્ષના બાળકે ઘર છોડ્યું, માતા-પિતાએ કહ્યું પોલીસ કેસની ધમકી આપે છે

સતત પોતાના કામમાં વ્યસ્ત રહેતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. આજના વ્યસ્તતા ભર્યા…

શહીદ મહિપાલસિંહ વાળાને CMની શ્રદ્ધાંજલિ

  મા ભોમની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપનારા મહિપાલસિંહ વાળાનો પાર્થિવ દેહ અમદાવાદ પહોંચી ચૂક્યો છે.…

પત્નીનું સીમંત પ્રસંગ પુરો કરી હસતા મોઢે શ્રીનગર ગયેલા અમદાવાદનાં જવાન શહીદ થયાં

શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના અને અમદાવાદમાં રહેતા સેનાના જવાન…