રોજગારવાન્છું યુવાઓ અને નોકરીદાતાઓ માટે અનુબંધમ પોર્ટલ

તા.૦૬/૦૮/૨૦૨૧ના રોજ માન.મુખ્યમંત્રીશ્રી,ગુજરાતના વરદ હસ્તે “અનુબંધમ” નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. શ્રમ અને રોજગાર વિભાગ,ગુજરાત સંચાલિત…

“સૌને મળે અન્ન,ભૂખ્યું ના સૂવે કોઈ જન” GJ-18 ખાતે ભાજપ દ્રારા અનાજની કીટનું વિતરણ કરાયું

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માધ્યમથી તૈયાર કરાયેલ…

GJ-18 કમલમ’, સેક્ટર-૨૧ ભાજપ કાર્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની…

ગુજરાત જીએસટી વિભાગ દ્વારા કરચોરી અને બોગસ બિલિંગ કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ

          ગુજરાત જીએસટી વિભાગ કરચોરી શોધવાની અને બોગસ બિલિંગના કેસોમાં કડક હાથે…

રાજ્ય વેરા ભવન-અમદાવાદના નવિનીકૃત મકાનનું લોકાર્પણ

રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ પત્રકારો સાથેના સંવાદમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ઊદ્યોગકારો-ઔદ્યોગિક વસાહતોને કોવિડ19ની બીજી લહેરની અસરથી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના-કોવિડ 19ની બીજી લહેર બાદ રાજ્યના ઊદ્યોગકારો, MSME એકમોને આ બીજી લહેરની આર્થિક…

અમદાવાદ મેમનગર ના રાજમાર્ગનુ નવનીતભાઈ પટેલ માર્ગ તરીકે નામાભિધાન કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

          અમદાવાદ શહેરમાં હજારો લોકોના “ઘરના ઘરનું” સ્વપ્ન જેણે પૂર્ણ કર્યું છે, જેણે…

વિકાસના પાયામાં શિક્ષણનો મહત્‍વનો ફાળો છે -મુખ્‍યમંત્રી વિજય રૂપાણી

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે વિકાસના પાયામાં શિક્ષણનો મહત્વનો ફાળો છે.શિક્ષણ વિના વિકાસ શક્ય…

GJ-18 AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બેકાબૂ બનેલા રોગચાળાને નાથવા સૂચન કરાયા

અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કામોની…

ભ્રષ્ટાચારથી ઉડતા GJ-18 , પતંગ, ખુરશી, અનાજની કીટનું વિતરણની માહિતી અધ્ધરતાલ

દેશનાં વડાપ્રધાન ગુજરાતના વિકાસ માટે હરહંમેશ કટીબદ્ધ રહ્યા છે ત્યારે ગુજરાતનું પાટનગર એવું GJ-18નાં વિકાસ માટે…

GJ-18 ગ્રામ્ય વિસ્તારમાં મિલ્ક્ત ધારકોને સ્વામિત્વ યોજનાની પાયલોટ પ્રોજેકટ માટે પસંદગી

કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલ્કત ધારકોને મિલ્કત કાર્ડ તૈયાર કરી આપવા માટે સ્વામિત્વ યોજના અમલી…

ઊંઝા ઉમિયાધામથી પરષોત્તમ રૂપાલાએ જન આર્શીવાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. ઊંઝા ઉમિયાધામથી તેમણે યાત્રાની શરૂઆત…

ભાજપ પ્રેરિત જન આર્શિવાદ યાત્રાના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવતાં મનસુખ માંડવીયા

આજરોજ ભાજપ પ્રેરિત જન આશીર્વાદ યાત્રાના પ્રથમ ચરણ ના શ્રી ગણેશ રાજકોટ ખાતેથી મનસુખ માંડલ મનસુખ…

વિસર્જનના દિવસે દશામાંની મૂર્તિની આવી દશા

કોરોનાની મહામારી વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવા દેવામાં આવતી નથી ત્યારે લોકોએ ભારે શ્રદ્ધા અને…

સૌરાષ્ટ્ર કોળી સમાજમાં ભાઈ એવાં પરસોત્તમ સોલંકીનો ભારે દબદબો, ભાઈને કટ ટુ સાઇઝ કરનારા આખેઆખા કટ થઇ જાય તેવો લોકોનો વ્યૂહ

ગુજરાતમાં ૨૦૨૨ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સૌથી મહત્વના મતો ગણાય છે તે કોળી સમાજના મતોની…