ખાગરિયાના પીપરા ગામમાં રહેતા એક બહાદુર ક્રાંતિકારી, જેણે અંગ્રેજોનું જહાજ લૂંટી લીધું અને જહાજમાં સવાર અંગ્રેજોને મારી નાખ્યા હતા

આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આપણને આઝાદી એટલી સરળતાથી મળી નથી.…

વિશ્વના યુવાનો ભારતના યુવાનોની તાકાત જોઈને આશ્ચર્યચકિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે જણાવ્યું હતું કે સરકારની નીતિઓ દેશના યુવાનોને મદદ કરી રહી…

140 કરોડ દેશવાસીઓના સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત કરવો પડશે : 2047માં તિરંગો લહેરાશે ત્યારે દુનિયા એક વિકસિત ભારતના વખાણ કરતી હશે : પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી

યોજનાઓ ૧૦૦ ટકા લાભાર્થી સુધી પહોંચે તેવો સેચ્યુરેશનનો નવતર વિચાર હવે દેશમાં કાર્ય સંસ્કૃતિ બની ગયો…

ઓજાર હથીયારોથી કામ કરતા વર્ગ માટે ખાસ યોજના લાગુ કરવામાં આવશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી ભાષણમાં કહ્યું કે સોની કારીગરો ઉપરાંત સુથાર, વાણંદ, કડીયા, જેવા ઓજાર…

પેપર લીક, ATM ચોરીમાં 7 વર્ષની જેલ : રાજસ્થાનમાં કાયદો

કેન્દ્ર સરકાર બ્રિટિશ કાળથી લાગુ ભારતીય દંડ સંહિતા (IPC)માં ફેરફાર કરવા જઈ રહી છે. આ માટે…

હવે નાના – નાના ગુનાઓ મેજીસ્ટ્રેટ કે પોલીસ અધિકારી જ નિપટાવશે

ઈન્ડીયન પીનલ કોડના સ્થાને નવા આવી રહેલા કાનૂનમાં ‘ન્યાય’ને સૌથી મહત્વ આપવામાં આવ્યું છે તથા તેમાં…

મહારાષ્ટ્રની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં 18 દર્દીઓના મોતથી ખળભળાટ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના વતન થાણે જિલ્લાના કાલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક જ રાતમાં…

કરણી સેનાની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ભંવર સિંહને ગોળી વાગી, ગોળી ચલાવનાર ઝડપાયો

રાજસ્થાનના ઉદયપુરમાં રાજપૂત કરણી સેનાની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ભંવર સિંહને ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક સારવાર…

મુથુનાડુમાંડુમાં રાહુલ ગાંધીનું ટોડા સમુદાયના સભ્યો સાથે નૃત્ય

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનીવારે તમિલનાડુના નીલગિરી જિલ્લામાં ટોડા સમુદાયના સભ્યો સાથે હળવાશની પળો માણી હતી.…

છોકરાઓને બીજી કોઈ ચોકલેટ નહી, 20 રૂપિયા વાળી જ ચોકલેટ ભાવતી અને પોલીસ પહોંચી

કર્ણાટકના રાયચુર બાદ હવે મેંગલુરુમાં માસૂમ બાળકોને નશામાં ચોકલેટમાં નશીલી દવા વેચવાની ઘટના સામે આવી છે.…

18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથેના તમામ જાતીય સંબંધો ગુનાહિત, પછી ભલે તે સેક્સ સહમતિથી હોય

ભારતીય દંડ સંહિતાની કલમ 375 બળાત્કાર સંબંધિત કાયદાઓ સાથે સંબંધિત છે. જો કે, તેમાં એક અપવાદ…

ખોટા વચનો આપી સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધનારને 10 વર્ષ સુધીની જેલની સજા થશે

લગ્ન, પ્રમોશન કે નોકરીના ખોટા વચનની આડમાં પોતાની ઓળખ છૂપાવીને અથવા શારીરિક સંબંધ બાંધીને સ્ત્રી સાથે…

કેન્‍દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં ત્રણ નવા બિલ રજૂ કર્યા, નવા બિલમાં પહેલીવાર આતંકવાદની વ્‍યાખ્‍યા

કેન્‍દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં ત્રણ નવા બિલ રજૂ કર્યા. આમાં ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩,…

રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન, 4 ગુજરાતી સહિત 5ના મોત

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા પાંચ લોકોના મોત થયા છે. રુદ્રપ્રયાગ પોલીસના જણાવ્યા…

રાજકારણ માટે મણિપુરનો દુરુપયોગ ન કરો, દર્દની દવા બનીને કામ કરો : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે અમે શરૂઆતથી જ સંસદમાં મણિપુર હિંસા પર ચર્ચા કરવાના…