સર્વોચ્ચ અદાલતે કલમ 142 હેઠળ મળેલી ખાસ સત્તાનો ઉપયોગ કરી છુટાછેડા મંજૂર કર્યા

  16 વર્ષથી લગ્ન જીવન સંબંધી તકરાર અને વિવાદનો સામનો કરી રહેલા એક યુગલના લગ્ન જીવનને…

અમેરિકાએ જે ધ રેજિસ્ટન્સ ફ્રન્ટને વિદેશી ‘આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું તે TRF ગ્રૂપ કોણ છે?

  ભારત સરકારે ઑગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરી.…

સુપર સ્વચ્છ લીગમાં GJ-5, GJ-18, મોટાં શહેરોમાં GJ-1ની બલ્લે બલ્લે

    સુપર સ્વચ્છ લીગમાં GJ-5, GJ-18, મોટાં શહેરોમાં GJ-1ની બલ્લે બલ્લે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતનાં ત્રણ…

અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સપ્ટેમ્બર માસમાં ભારતની સાથે પાકિસ્તાનની પણ મુલાકાત લેશે

  ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના અંતે સપ્ટેમ્બર માસમાં તેઓ ભારતની સાથે પાકિસ્તાનની પણ મુલાકાત લેશે. રોઈટર…

દિલ્હીમાં AAP સામે વધુ એક કૌભાંડનો આરોપ : બાબા સાહેબ આંબેડકરના નામે ચલાવવામાં આવતી ‘જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજના’માં 145 કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો દાવો

  દિલ્હીની ભાજપ સરકારે બુધવારે અગાઉની આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર કોવિડ મહામારી દરમિયાન વધુ…

ઓડિશા વિદ્યાર્થિની મૃત્યુ કેસમાં કોંગ્રેસ સહિત 8 પાર્ટીઓનું પ્રદર્શન : ભદ્રક જિલ્લામાં ચેન્નાઈ-કોલકાતા હાઇવે પર ટાયરો સળગાવવામાં આવ્યા

જાતીય સતામણીના ભોગ બનેલી વિદ્યાર્થિનીના મૃત્યુના વિરોધમાં ગુરુવારે ઓડિશામાં વિપક્ષે બંધનું એલાન આપ્યું હતું. ભદ્રકમાં પ્રદર્શનકારીઓએ…

છાંગુર બાબાના 5 વાગ્યાથી બલરામપુરમાં 12 અને મુંબઈમાં 2 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા

      યુપીમાં ધર્મ પરિવર્તનના માસ્ટરમાઇન્ડ છાંગુર બાબા ઉર્ફે જલાલુદ્દીનના ઠેકાણાઓ પર EDએ દરોડા પાડ્યા…

કોર્ટમાં શૌચાલયોના અભાવથી સુપ્રીમ કોર્ટ નારાજ

  દેશની અદાલતોમાં શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. બુધવારે…

પહેલગામમાં 26 લોકોની હત્યા કરી આતંકવાદીઓનું સેલિબ્રેશન

  પહેલગામમાં 26 લોકોની હત્યા કર્યા પછી, આતંકવાદીઓએ સ્થળ પર જ ઉજવણી કરી. તેમણે ઉજવણીમાં હવામાં…

દિલ્હી-ગોવા ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ

  દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટનું બુધવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.…

NATOની ભારત પર 100% ટેરિફ લગાવવાની ધમકી

    NATOના મહાસચિવ માર્ક રુટે બુધવારે કહ્યું હતું કે ભારત, ચીન અને બ્રાઝિલે યુક્રેન પર…

દેશનાં 114 વર્ષનાં સૌથી વૃદ્ધ દોડવીર ફૌજાસિંહના નિધન પર રાજ્યપાલે શોક વ્યકત કર્યો

  જાણીતા દિગ્ગ્જ દોડવીર ફૌજાસિંઘનું 114 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં સોમવારે નિધન થયુ છે. ફૌજાસિંહ 114…

પહેલગામ હુમલા જેમાં નામ અને ધર્મ પૂછી 26 હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી તેમાં પાકિસ્તાનની સરકાર અને સૈન્યની સીધી સંડોવણીનો ઘટસ્ફોટ થયો

    કાશ્મીરમાં સહેલાણીઓની મોસમના પ્રારંભે જ 22 એપ્રીલના થયેલા પહેલગામ હુમલા જેમાં નામ અને ધર્મ…

અમદાવાદ પ્લેન ક્રેશ: એક્સપર્ટે કહ્યું, રિપોર્ટમાં જરૂરી સહી નથી

  ઉડ્ડયન નિષ્ણાત સનત કૌલે એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ના પ્રારંભિક તપાસ અહેવાલ પર પ્રશ્નો ઉઠાવ્યા…

સમોસા અને જલેબી પર પણ સિગારેટની જેમ ચેતવણી મળશે

  સરકાર જંક ફૂડ અંગે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. એવા સમાચાર છે કે…