રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં વિધાનસભાના સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ , ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત વરિષ્ઠ આગેવાનોએ મહાઆરતી કરી
અમદાવાદ આજે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં સંધ્યાએ વિધાનસભાના સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ…
આપ પાર્ટીના ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહીતના પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓ એ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કર્યા
દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ સતત વધે એવી ભગવાન જગન્નાથને પ્રાર્થના: ઇસુદાન ગઢવી અમદાવાદ આમ આદમી પાર્ટીના નેશનલ…
145 મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીને 145 કિલોનો લાડુ પ્રસાદ અર્પણ કરી કોંગ્રેસ નેતાઓએ ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ લીધા
ઢોલ-નગારા અને પરંપરાગત સાફા સાથે પદયાત્રા કરી કોંગ્રેસ દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા -અર્ચના કરવામાં આવી.…
નરોડા સ્મશાનગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલનું ૧૨૦૦ કરોડના ખર્ચે બે વર્ષમાં નવીનીકરણ થશે
૧૫મી ઓગસ્ટ પછી ભૂમિપૂજન કરવામાં આવશે.અલગ અલગ પાંચ કોન્ટ્રાકટરોને ટેન્ડર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામા આવશે :…
145મી રથયાત્રામાં લોખંડી સુરક્ષા ગોઠવાશે : જવાનો બોડીવોર્ન કેમેરાથી રથયાત્રાના રૂટ પર નજર રાખશે : DGP આશિષ ભાટિયા
DGP આશિષ ભાટિયા અમદાવાદ રથયાત્રાના બંદોબસ્ત મુદ્દે DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, 145મી રથયાત્રામાં લોખંડી…
કોંગ્રેસ અગ્નિપથને લઈ આંદોલન કરશે : મોદીના જન્મદિને 1 લાખ બેરોજગાર પોસ્ટકાર્ડ લખીને મોકલશે : IYC મીડિયા ચેરમેન રાહુલ રાવ
સરકારે અગ્નિપથ યોજના દ્વારા સેના જેવી ગૌરવબંધી નોકરીનું દુષ્કૃત્ય કર્યું છે : વિશ્વનાથસિંહ વાઘેલા…
ગરીબ કલ્યાણ મેળામાં રોજગારી મેળવવા સરકારે આપેલા ગલ્લા હવે દબાણવાળા લઈ ગયા
Gj -18મહાનગરપાલિકા દ્વારા લારી-ગલ્લા દબાણ ઝુંબેશ શરૂ થઈ ગઈ છેત્યારે રિલાયન્સ ચોકડી અને ઇન્ફોસિટી પાસે લારી…
રાજુ બનગયા જેન્ટલમેન, વિદ્યાર્થી શાળામાં હાજર ન હોઇ, રાજુદાદા તેડવા ગયા
રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પોતાની આગવી કાર્યશૈલીથી હંમેશા લોકોમાં ચર્ચામાં રહ્યા છે ,ત્યારે પ્રવેશોત્સવના કાર્યક્રમ…
ભુંગળા કામથી પ્રજાત્રસ્ત, કોન્ટ્રાક્ટરો મસ્ત, તંત્ર-વ્યસ્ત, કાદવ, કિચ્ચડ સુવ્યવસ્થિત પુરાણ ન થતાં પ્રજા ત્રાહીમામ,
ગુજરાતનું કહેવાતું પાટનગરમાં ઝટકા ઝાઝા, વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે GJ-18 ખાતે ભુંગળાની કામગીરી…
GJ-18 પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા જમીન ખરીદવા પોતે ખેડૂત બન્યા…
દેશમાં ભલે અનેક કાયદાઓ, નિયમો, પરીપત્રો બહાર પડે પણ તેની છટકબારી અને તેને ધોળીને કઇ રીતે…
ડ્રો પૂર્વે આવાસની યાદી ફરતી કરવાના કેસમાં ગુડા પીલ્લું વાળવાના મૂડમાં ?
કમિશનર દ્વારા કડક વલણ છતાં ગુડાના અધિકારી એસ્ટેટ શાખાના કર્મચારીને બચાવવા મેદાને કેમ ? મીની મીનીના…
ગુજરાતના કયા નગરસેવકે યુવાન ની જાન બચાવી, વાંચો
GJ-18 ખાતે ભૂંગળા નું કામ ચાલુ હોવાથી પ્રજાજનો પરેશાન થઈ ગયા છે ,પણ નગર સેવકો પણ…
રાજ્ય સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર નો આઠમો પદવીદાન સમારોહ તારીખ 24 /6 2022ના રોજ સવારે…
25 જૂન એટલે કટોકટીનો કાળો દિવસ ? કટોકટી કાળમાં જેલ ગયેલા નું ભાજપ દ્વારા સન્માન
કોંગ્રેસની ઇન્દિરા ગાંધી વખતે કટોકટી દેશમાં જાહેર કરી હતી, ત્યારે ગુજરાતમાંથી હજારો જુના જનસંઘના કાર્યકરોને જેલ…
ગુજરાત કોંગ્રેસની કામગીરી સામે પક્ષના નેતાએ જ ઉઠાવ્યા સવાલ, ‘ભાજપ અને AAP ઈલેક્શન મોડમાં તો કોંગ્રેસ કેમ હજુ સુસ્ત’
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે..આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ…