મિનરલ બાટલાના પાણી છોડો, માટલાના પાણી સાથે નાતો જાેડો

GJ-18 ના જિલ્લામાં રાંધેજા ,રૂપાલ, નારદીપુર ,સરઢવ ના પ્રખ્યાત માટલાનું ધૂમ વેચાણ થવાનું છે. ત્યારે કોરોનાની…

ભાજપમાં શંભુ મેળો જામ્યો, પાટીલ સાહેબ ભાજપમાં થઈ રહેલી ભરતીથી લાખો કાર્યકરો ભાજપમાં દુઃખી છે, કાર્યકરોનું એકવાર મંતવ્ય જાણો

ગુજરાતમાં અત્યારે ભાજપમાં જાેડાવાનો ક્રેઝ જામ્યો છે. જેમ લિમિટેડ કંપનીમાં અને નવું પિક્ચર આવ્યું હોય, હાઉસફુલ…

ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્મા આજે ટ્રેનમાં જયપુર જવા રવાના

  અમદાવાદ દેવભૂમિ દ્વારકા ખાતે કૉંગ્રેસ પક્ષની રાજ્ય સ્તરીય ત્રિદિવસીય ચિંતન શિબિર અને વિધાનસભા સત્ર પેહલા…

GJ-18 જિલ્લાના સરપંચશ્રીઓનો અભિવાદન સમારંભ યોજાઈ ગયો

GJ-18 ખાતે જિલ્લાની સહકારી સંસ્થા અને નામાંકિત નામ ધરાવતી મધુર ડેરી તથા GJ-18 ભાજપ જિલ્લાના સહયોગથી…

વિકાસના કામો કેનાલની પાર, બાકી બધા બહાર, વિકાસની કરોડોની લ્હાણી, પ્રજા સામે મીઠીવાણી, લઇ ગયા ચેરમેન બધુ તાણી,

GJ-18  મ્યુનિ.ની હદના વિસ્તરણ બાદ કેટલાક વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યો શરૂ કરાયા છે, જ્યારે પાટનગર તથા…

જય ભોલે, શંકર બોલે, ભક્તો ડોલે, કોઈના આવે તારા તોલે,

બે વર્ષથી વધારે સમયથી કોરોના ના કારણે મંદિરો, હોટેલો, બહાર ફરવા નું થી લઈને તમામ જગ્યાએ…

GJ-18 મનપાના સફાઈ કામદારો સાથે કોંગ્રેસનાં ધારાસભ્ય ચંદનસિંહ ઠાકોર, નૌસાદ સૌલંકી, રૂત્વિક મકવાણા, દ્વારા ધરણા

મનપાના સફાઈ કામદારોના ધરણા યથાવત છે. સેકટર ૧૨ ખાતે મોટી સંખ્યામાં સફાઈકમદારો ઉમટ્યા હતા. અને ધરણાના…

ચ-૩ સર્કલ રમશે ગુજરાત, જીતશે ગુજરાત, હવે નીલગાયો થકી ચરશે ગુજરાત, વાહન ચાલકોના હાડકા ભાગશે ગુજરાત,

ગુજરાતમાં નીલગાયો ની સંખ્યા સતત વધી રહી છે, જંગલોમાં સિંહો વાઘને શિકાર ન મળતા હાડકા જાેવાઇ…

કૉંગ્રેસના દિનેશ શર્માએ આજે કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો

  અમદાવાદ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સતત તૂટી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ અને બહુચરાજી કોંગ્રેસના…

ભારતે યુક્રેન સાથે સંકલન કરી રેસ્ક્યુ ફ્લાઈટ શરુ કરાવી : 100 જેટલા યુવાઓ મોડી રાત્રે મુંબઈ અને દિલ્હી આવી પહોંચશે : જીતુ વાઘાણી

ભાજપને ગુજરાતમાંથી ઉખેડી ફેંકવા માટે રપ સારા નેતાઓની જરૂર છે : રાહુલ ગાંધી

દ્વારકા ……. ગુજરાતી ભોજન આરોગ્યું :  તમામ શકિત કામે લગાડીને કોંગ્રેસની વિચારધારાને વધુ આગળ લઇ જવી…

આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય

આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે ,ત્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી શું સૌને…

દુધરેજ વડવાળા મંદિરનાં વિકાસ માટે સરકાર દ્વારા રૂા.3 કરોડની ફાળવણી

સુરેન્દ્રનગર શહેરમાં રબારી સમાજના આસ્થાકેન્દ્ર સમાન દુધરેજ વડવાળા મંદિર આવેલુ છે. આ મંદિરના વિકાસ માટે તૈયાર…

અમદાવાદ અને જામનગર મહાનગરપાલિકાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે કુલ રૂ. ૭૩૯ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

…………….. *સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અન્વયે આંતરમાળખાકીય વિકાસ કામોમાં અમદાવાદને ર૩૮ કામો માટે રૂ.…

ગરીબોને ગરીબીના અભિશાપથી બહાર લાવી સ્વમાનભેર આત્મનિર્ભરતાથી જીવતા કરવા ગરીબ કલ્યાણ મેળાઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇના દિશા-દર્શનનું સફળ પરિણામ છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

  ગરીબોને ગરીબીના અભિશાપથી બહાર લાવી સ્વમાનભેર આત્મનિર્ભરતાથી જીવતા કરવા ગરીબ કલ્યાણ મેળાઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇના દિશા-દર્શનનું…