મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહેલુસ વિભાગમાં રહેલ પેન્ડિંગ ફાઈલોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાનો આદેશ કરવામાં આવ્યો…
Author: Manav Mitra
‘મારી માટી, મારો દેશ’ : ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વાગતમાં હજારો બાઇક સવારોએ તિરંગા યાત્રા યોજી
ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં…
ગાંધીનગર RTO કૌભાંડ : આરટીઓ ઈન્સ્પેકટરે 200થી વધુ લાયસન્સ ગેરકાયદે ઈસ્યુ કર્યા હોવાનો ઘટસ્ફોટ
ગાંધીનગરમા RTO કચેરીમા ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમા આરટીઓ ઈન્સ્પેકટરે 200થી વધુ લાયસન્સ ગેરકાયદે ઈસ્યુ કર્યા…
બાવળા – બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 10નાં મોત, 3ને ઈજા
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના બાવળા બગોદરા નજીક…
SRP જવાનના મોત મામલે સાંજ સુધીમાં હત્યાની ફરિયાદ નોંધી સમગ્ર કેસ અંગે ગૃહસચિવને જાણ કરો : હાઇકોર્ટ
જૂનાગઢમાં પોલીસ ડ્રાઇવરના રહસ્યમય મૃત્યુ કેસમાં હાઇકોર્ટે પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢી વેધક સવાલો કર્યા છે. SRP…
ભાગેડુ ગુનેગારની ગેરહાજરીમાં પણ દેશમાં ચાલશે ટ્રાયલ : અમિત શાહ
હવે ભારતથી ભાગીને ગુનેગાર દુનિયાનાં કોઈ પણ ખૂણામાં છૂપાઈ જાય પરંતુ ગાયબ થઈ જવા પર ભારતમાં…
અંગ્રેજોના જમાનાનાં કાયદાઓ બદલવા માટે સંસદમાં બિલ રજુ કરતાં ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં એવા ત્રણ બિલ રજૂ કર્યા છે, જે ઘણા કાયદાઓની નવી વ્યાખ્યા…
ST નિગમ દ્વારા 7 જેટલા કર્મીઓને સારી કામગીરી બદલ ઇનામ એવોર્ડ વિતરણ, GJ-18ના ધમાભાઈની પણ એન્ટ્રી
ગુજરાતનું એસટી નિગમ એટલે રાજ્યમાં નહીં દેશમાં મોટું છે, આવી સગવડો કયાય નથી, ત્યારે અનેક રાજ્યોમાં…
મનપા કર્મચારીઓ 1 રજા મૂકી, મજા કરવાના પ્લાનિંગ સામે, ફરજિયાત હાજર રહી તમામની રજા રદ કરતા ભારે કચવાટ
ગુજરાતનું કહેવાતું GJ- 18 ખાતે 15 મી ઓગસ્ટના દિવસે ઘર ઘર તિરંગા લહેરાવવા અને દેશભરમાં આઝાદી…
બગોદરા-બાવળા અકસ્માત : મૃતકના પરિવારજનોને રૂપિયા 2 લાખ તેમજ ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય અપાશે
અમદાવાદના બાવળા – બગોદરા નજીક ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે તેમજ 10થી પણ વધુ…
ગુજરાતમાં ‘સુનિયોજિત રીતે ચાલતા’ કરોડો રૂપિયાના મનરેગાના કૌભાંડને ખુલ્લું પાડતા કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કર
ખોટા જોબકાર્ડ, નકલી બીલો,બનાવટી કામગીરી દર્શાવી લાખો-કરોડો રૂપિયાના મનરેગાના કામો માત્ર કાગળ ઉપર થઈ રહ્યાં છે…
જીએસટી ‘પીએમએલએ’ હેઠળ લાવવાથી પહેલેથી જ “ટેક્સ ટેરરિઝમ”ના શિકાર ગુજરાતના ઇમાનદાર અને નાના અને મધ્યમ વેપારીઓને વધુ એક કનડગતનો ભોગ બનવું પડશે. : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ પીએમએલએ’ ને હેઠળ પગલાં લેતાં…
ભાજપ પત્રિકા કાંડ : ઘી ના ઠામમાં ઘી પાડવા હાઈકમાન્ડે કવાયત હાથ ધરી
ગુજરાત ભાજપના પત્રિકા કાંડને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય નેતૃત્વએ પત્રિકા કાંડની ગંભીર નોંધ…
ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, ટામેટાના ભાવ અડધા થઇ ગયાં
છેલ્લા કેટલાય સમયથી ટામેટાના ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યા હતા. જો કે હવે તેમના માટે રાહતના…