મુંબઈ હુમલાના દોષી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી : ટ્રમ્પે જાહેરાત કરી

  નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને…

નિર્મલા સીતારમણે નવું આવકવેરા બિલ ૨૦૨૫ રજૂ કરી દીધુ

  નવી દિલ્હી, નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદના નીચલા ગૃહ લોકસભામાં નવું આવકવેરા બિલ ૨૦૨૫ રજૂ કરી…

મહારાષ્ટ્રમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરો સામે વાંધો ઉઠાવાયો

ભાજપનું એક પ્રતિનિધિમંડળ ભાંડુપ પોલીસ સ્ટેશનના અધિકારીઓને મળ્યું મુંબઈ મહારાષ્ટ્રમાં ભાજપે હવે મસ્જિદોના લાઉડસ્પીકરથી વધતા ધ્વનિ…

લોકપાલને અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારની ૨ હજાર થી વધુ ફરિયાદો મળી, 80 ટકા ફરિયાદોનું નિરાકરણ થયુ

  નવી દિલ્હી, લોકપાલને અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારની ૨૪૦૦થી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી ૨૩૫૦ ફરિયાદોનું નિરાકરણ…

ફોરેક્સ ટ્રેડિંગના નામે મોટું કૌભાંડ : ઇડીએ ૧૭૦ કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા

    નવીદિલ્હી, ફોરેક્સ ટ્રેડિંગમાં છેતરપિંડી અને ડિપોઝિટ સ્કીમના પ્રમોટરો સામે તાજેતરમાં કરવામાં આવેલા દરોડા બાદ…

ઇડી સામાન્ય લોકો સાથે આતંકવાદી કરતાં ખરાબ વ્યવહાર કરે છે : સુપ્રીમ કોર્ટ

  નવીદિલ્હી, ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની કાર્યવાહીની સુપ્રીમ અને હાઈકોર્ટ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે.…

CRPF જવાને તેના બે સાથીદારોની હત્યા કરી અને પછી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી

  ઇમ્ફાલ (મણિપુર) મણિપુરના ઇમ્ફાલમાં એક CRPF જવાને તેના બે સાથીદારોની હત્યા કરી અને પછી પોતાને…

મહાકાલ મંદિરમાં મહાશિવરાત્રીનો તહેવાર 2025ના ચાલુ વર્ષે 9 દિવસને બદલે 10 દિવસ ઉજવાશે

  ઉજ્જૈન ઉજ્જૈનમા સ્થિત વિશ્વ પ્રખ્યાત શ્રી મહાકાલેશ્વર મંદિરમાં મહાશિવરાત્રીની તહેવાર નવ દિવસ સુધી ખૂબ જ…

ભાવનગરના જેલરોડ પર પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં આગ લાગી

  ગુજરાતમાં દિવસે દિવસે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગરના જેલરોડ…

ગુજરાતભરમાં ABVPનું ઉગ્ર આંદોલન.. SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ, રોડ ચક્કાજામ કર્યો

  ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો…

અમદાવાદનું ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનો ગઢ બન્યું.. એજન્ટોની મદદથી કોઇએ ભારતીય ડોક્યુમેન્ટ તો કોઇએ ઝૂંપડા બનાવ્યા

  અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 જટેલા બાંગ્લાદેશીઓને તેમના વતન ડિપોર્ટ કર્યા છે અને ત્રણ મહિનામાં…

અદાણી સિમેન્ટ દ્વારા અબડાસા તાલુકામાં 7000 કરોડના ખર્ચે કચ્છના આંગણે થશે ઔધ્યોગિક વિસ્તરણ

  અદાણી ગૃપ આજે વૈશ્વિક ક્ષેત્રે અગ્રેસર બની રહ્યુ છે. તેના પાયામાં કચ્છનું ખુબ મોટું યોગદાન…

ટાઈમાઉઝર નામની કંપનીમાં ભીષણ આગ લાગી.. ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

  ભરુચ ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર ભરુચમાં ટાઈમાઉઝર…

પાટીદારોના કેસ પરત ખેંચાતા ક્ષત્રિય સમાજે પણ માગ કરી… ક્ષત્રિય સમાજ દ્વારા પણ પદ્યાવત ફિલ્મ સમયે અને અસ્મિતા આંદોલન સમયે થયેલા કેસો પરત લેવાની માગ કરી

    અમદાવાદ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના લોકો સામે થયેલા કેસો પૈકીના કેટલાક…

દાદા, બાપા, કાકા, ફુઆ, પછી હવે ભત્રીજા પણ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચયા

    પ્રયાગરાજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પવિત્ર પ્રયાગરાજ મહાકુંભ ખાતે આજે સંત, સેવા…