આવતીકાલે તા.૨૪ ઓક્ટોબરે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીએ ગાંધીનગરમાં વર્ષો અગાઉ દર વર્ષે રાવણ દહનના…
Category: Main News
પાલનપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તુટી પડતાં 2નાં મોત, મુખ્યમંત્રીએ ગંભીરતા લઇને તપાસના આદેશ આપ્યા, પુલનો સ્લેબ તૂટતો વિડિયો જુવો,
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં સોમવારે બપોરના ત્રણ વાગ્યાના અરસા દરમિયાન નિર્માણાધીન પુલનો સ્લેબ તુટી…
નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની સમીક્ષા કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો. મનસુખ માંડવિયા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રીશ્રી ડો. મનસુખ માંડવિયા લોથલ ખાતે બનનારા…
કેસરિયા નો મહાનાયક કોણ? જીગરે ખરેખર જીગર બતાવી પ્રથમ ફિલ્ડિંગના ગરબામાં જામો પડાવી દીધો
ગુજરાતનું કહેવાતું જીજે 18 ખાતે વર્ષોથી ગરબાઓ યોજાય છે અને ગરબામાં ભાતીગળ શેરી અને પાર્ટી પ્લોટ…
કોલવડા ગામ, લાલઘર માતાનું ધામ, જુવો વિડિયો ભક્તોનું ઘોડાપૂર
ગુજરાત ના પાટનગર ગાંધીનગરની પાદરે આવેલ ગામ કોલવડા ગામે લાલઘર માતાજી નું મંદિર પ્રાચીનકાળથી આવેલું છે.…
દેશનાં ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ
ભારતીય રાજનીતીમાં અમિત શાહની ગણતરી ભારતીય રાજકારણના દિગ્ગજ નેતાઓમાં થાય છે. જોકે, તેણે અહીં સુધી પહોંચવા…
અમદાવાદમાંથી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂ. ૧૭.૫ લાખની કિમતનો જથ્થો જપ્ત
કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકો ની જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા…
દશેરાએ આ વર્ષે સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી ઝાપટી જશે
ગુજરાત નવલી નવરાત્રિ તેના અંતિમ ચરણમાં પહોંચી ગઇ છે. મંગળવારે દશેરાનાં પર્વની આખા ગુજરાતમાં ઉજવણી કરવામાં…
રાજકોટમાં પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ, એક્ટિવા પર ટ્રક ચડાવી દઈ હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા પ્રયાસ, 3 નાં મોત
રાજકોટમાં અકસ્માત સર્જી ત્રણ લોકોની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પહેલાં શહેરના આજી ડેમ…
અમદાવાદ માંથી 54.800 મિલિગ્રામ ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો
અમદાવાદ શહેરના સિંધુભવન રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. મહંમદ હઝરુદ્દીન…
નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મૃત્યુ થઇ રહ્યાં છે તેનું એનાલીસીસ કરો ; આનંદી બેન પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને જાહેરમાં ટકોર કરી
રાજ્યમાં નવરાત્રિમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. આ મામલે પાટણથી આનંદીબેન પટેલનું નિવેદન સામે આવ્યું…
હવે ડુંગળી ખાવામાં રડવું આવી જશે, ભાવ થઇ ગયાં 30 થી 40 રૂપિયે કિલો
મધ્યમવર્ગ પરિવારની થાળીમાંથી ડુંગળી ઓછી થઈ રહી છે. જેનું કારણ છે ડુંગળીની કિંમતમાં ભાવવધારો. ડુંગળી આવક…
ગરબામાં મફતિયા ખેલૈયાઓનો રાફડો ફાટયો,.. આયોજકોને ” ખાયા પિયા કુછ નહીં ગ્લાસ તોડા બારના” જેવી સ્થિતી..
આપણી મિત્રતા ખાસ, ના માંગો બાપા ગરબા નાં પાસ, gj૧૮ ખાતે કોણે ખરીદ્યાં પાસ, મારે એનું…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24 ઓક્ટોબરે ફરી ગુજરાત આવશે
નવરાત્રીની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા. હવે મળતી…