તીડનો સંપૂર્ણ ખાત્મો બોલાવવા ભારત આ ટેક્નીક આપનાવે તેવી શક્યતા

કોરોના રોગચાળાના સંકટનો સામનો કરી રહેલા લોકોની સામે હવે તીડનો હુમલો એક મોટી સમસ્યા બની ગઈ…

અનાજ વિતરણ બાદ શિક્ષકોને કોરોનાની મહામારીમાં વધુ એક જવાબદારી

ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણનાં કામ સિવાય અન્ય કામગીરી સોંપી દેવામાં આવતાં શિક્ષકો નારાજ થતાં હોવાનાં કિસ્સા રાજ્યમાં…

નિતિન પટેલના અડધી બાંયના કપડાં પહેરવા પાછળ રાઝ શું?

ગુજરાતનું ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ કોડા છાપ અને આખા બોલા છે, કામ પણ કરે અને ખખડાવે…

સરકાર પાસે ઇન્જેક્શન સ્ટોકમાં પડયા હોવા છતાં દર્દીને બહારથી હજારો રૂપિયા ખર્ચવા પડે છે: જીજ્ઞેશ મેવાણી

કોરોના પોઝિટિવ દર્દીની રોગ પ્રતીકારક શક્તિ વધારનારા ટોસીલોઝુમેબ ઇજેક્શન બાબતે રાજ્ય સરકાર પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ…

દેશમાં ડોક્ટરો, મેડીકલ સ્ટાફમાં પણ કોરોના પોઝીટીવના કિસ્સા

કોરોના વાયરસ ભારતમાં પોતાના પગ પસારી રહ્યો છે તો ત્યાં જ આ ખતરનાક વાયરસની લડાઈ લડનાર…

સરપંચોને પાવરફૂલ પોલીસ જેવો પાવર, બહાર નિકળ્યાં તો જેલમાં

સમગ્ર રાજ્યમાં હાલ લોકડાઉનની સ્થિતી છે. શહેરોમાં પોલીસ સજ્જડ બંધ પાળી રહી છે. જો કે ગ્રામ્ય…

      દેશમાં પોલીસ કર્મીઓની કફોડી સ્થિતિ છે, ત્યારે 24 કલાક નોકરીએથી બંધાયેલા આ પોલીસ…

પાટનગરમાં સ્વચ્છતા અભિયાનની વાતો મોટી તેમ ગાડીઓ કચરો ભરીને લઈ જાય અને શહેરમાં ઉડાડતી ઉડાડતી જતા…

શહેરમાં લોકડાઉન થતાં શ્વાન શહેરની સ્થિતિ જોવા અને માનવ-વસવાટ અને માનવ-મહેરામણ રોડ, રસ્તા, ટ્રાફિકમાં ગયું ક્યાં?…

શહેરમાંથી માનવજાત ગઈ ક્યાં? રોડ, રસ્તા પર શ્વાનો માનવીને ગોતી રહ્યા છે, આજે લોકડાઉનની સ્થિતિમાં કોઈ…

કોરોના વાયરસના પગલે સરકાર ચલાવવા કેન્દ્રની સ્થિતિ કપરી

સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ છ મહિનામાં બજારમાંથી ૪.૮૮ લાખ કરોડ રૃપિયા ઉધાર લેશે. કોરોના મહામારીનો…

કોરોના વાયરસના પગલે શ્રમજીવી ઘરે બેસીને રોટલો ખાય, પોલીસને ઓટલો પણ નસીબ નથી

દેશમાં અત્યારે મહામારી એવા કોરોના વાયરસથી પ્રજા પીડાઈ રહી છે, ત્યારે 21 દિવસના લોકડાઉનમાં પ્રજાને તો…

રોટલાનો ટુકડો, એટલો હરિ ઢુકડો, લોકડાઉનમાં અશ્વમેઘ પરીવાર ધ્વારા ગરીબોને ભોજન પીરસાયું

દેશમાં કોરોના વાયરસે માઝા મૂકી છે, ત્યારે ભારતના વડાપ્રધાને 21 દિવસ દેશમાં લોકડાઉનનું આહવાન કરતાં શ્રમજીવીઑ,…

રાજકોટમાં કોરોના કિલર મશીન 10 સેકન્ડમાં વાયરસને ભગાડી દે છે

દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાને કારણે પાંચ વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. તો…

કોરોનાની  મહેર સામે આટલી રાખો કેર, ડરવાની જરૂરત નથી, કોરોનાથી બચવું આપણા હાથમાં

દેશમાં કોરોના વાયરસનો આતંક એવો ફેલાયો છે કે, દેશમાં કોરોનાથી લોકો શહેર છોડીને પલાયન થઈ રહ્યા…