રાજ્યના ૮ મહાનગરો-૧પપ નગરપાલિકાઓને એક સાથે એક જ દિવસમા વિકાસના કામો માટે રૂ. ૧૦૬પ કરોડની રાશિ વિતરણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શાસન દાયિત્વના પાંચમા વર્ષ પ્રવેશ અવસરે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને ૧પપ નગરપાલિકાઓને એક…

ગુજરાતમાં ૧ લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરી યોગના વ્યાપક પ્રચાર-પ્રસારની નેમ દર્શાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વસ્થ-તંદુરસ્ત અને રોગપ્રતિકારક શકિત વધારતા જીવન માટે યોગ-પ્રાણાયામની અનિવાર્યતા વર્ણવતાં રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર…

ગુજરાતને વોટર સરપ્લસ પાણીદાર બનાવી  ઉત્તમથી સર્વોત્તમ બનાવવામાં ભાડભૂત યોજના વર્લ્ડ કલાસ આઇકોનિક પ્રોજેકટ બનશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રીએ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા સાથે જળ આત્મનિર્ભર અને વોટર સરપ્લસ સ્ટેટ બનવા માટે આધુનિક તકનીક…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ શહેરો-નગરોમાં હોસ્પિટલો અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષ-મકાનોમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થાય તે જોવા શહેરી વિકાસ વિભાગને સ્પષ્ટ તાકિદ કરી

તેમણે આ સંદર્ભમાં તાત્કાલિક સ્થળ ચેકિંગ-તપાસ કરવા અને પૂરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની પણ સૂચનાઓ મહાનગરો-નગરોના સત્તાતંત્રોને…

મહેસાણા જિલ્લાના ઉંઝાથી ૩૬૦ આવાસોનું ઇ-લોકાર્પણ કરતાં ડે. મુખ્યમંત્રી નિતિનપટેલ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના ઉંઝા નગરપાલિકા દ્વારા…

જૂનાગઢ મહાનગરમાં અમૃત મિશન-સ્વચ્છ ભારત મિશન અન્વયે ર૪.૧પ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓને શહેરોના ઘન કચરાનું સેગ્રીગેશન કરીને વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિથી…

અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં આગ લાગવાની ઘટના થી મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદ ના નવરંગપુરા વિસ્તારમાં  શ્રેય હોસ્પિટલ માં   આગ લાગવાની  દુર્ઘટનાની તાત્કાલિક…

શાળા માત્ર ટ્યુશન ફી જ ઉઘરાવી શકશે, હપ્તા કરવા હાઇકોર્ટનો આદેશ

ગુજરાતમાં વિદ્યાર્થીઓ, સરકાર અને શાળા સંચાલક વચ્ચે ચાલી રહેલા ફી ઉઘરાવવાના વિવાદને લઈને હાઈકોર્ટે મોટો ચુકાદો…

ડીઝલમાં 20 થી 25% વેચાણમાં ઘટાડો થતાં સરકારની આવક ઘટી

સૌરાષ્ટ્ર સતિ રાજ્યભરમાં ડીઝલના ભાવ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચા કરવેરાના કારણે અસહા રીતે વધારી દેવાતા…

ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણીનો જંગ જીતવા કોંગ્રેસ ધ્વારા મનોમંથન

ગુજરાતમાં પેટાચૂંટાને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસને તો જેટલો વકરો એટલો નફો છે, ત્યારે કોંગ્રેસ…

રાજકોટ ખાતે 60 હજાર ચોરસ ફૂટ જેટલુ વિશાળ કાર્યાલય ભાજપનું બનવા જઈ રહ્યું  છે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગર તેમજ સૌરાષ્ટ્ર વિભાગના કાર્યાલયનું ઈ.ખાતમુહૂર્ત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી…

વિધાનસભા પેટાચૂંટણી પહેલા ભાજપના પૂર્વ આગેવાન આપ પાર્ટીમાં જોડાયા

ગુજરાતમાં જે પાર્ટીનું નેત્ર ત્વ રહેલું છે ત્યારે હવે બિલ્લી અને સસલા પકડે ધીરે ધીરે આમ…

કોરોના થી સ્વસ્થ થનારા દર્દીઓ ઉપર હવે સેપ્સિસ બીમારી થવાનું જોખમ

કોરોનાની મહામારીમાં જે દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા બાદ સાજા થયા તે દર્દીઓ બીજીવાર કોરોના થયો હોય…

કોરોનાના કાળમાં કાદરભાઇ માનવતાની ચાદર બન્યા  

દેશમાં અબજોપતિઓની સંખ્યા તોટો નથી આજે પણ દુનિયામાં નંબર વન બનવા અને સૌથી વધુ ધનવાન બનવાના…

ઓગસ્ટમાં આવતા તહેવારો ન ઉજવવા CM ની અપીલ

દેશમાં કોરોના વાયરસ એ ગતિ પકડી છે ત્યારે દરેક રાજ્યને ધીરે ધીરે ચપેટમાં લઈ રહ્યો છે.…